- ઉત્સવ
વિશેષ પ્લસ: સેલ્ફ હેલ્પ દ્વારા મેન્ટલ હેલ્થના ચક્રમાંથી મેળવો મુક્તિ…
-રેખા દેશરાજ વાત એવી છે કે તમે કદાચ જાણતા હશો, પણ અત્યારે તમારા ધ્યાનમાં નહીં હોય. જોકે, તમારા નહીં જાણવાથી એ હકીકત નહીં બદલાઈ જાય કે 15થી 35 વર્ષનો ભારતીય યુવા વર્ગ દુનિયામાં સૌથી વધુ માનસિક પરેશાનીઓનો શિકાર છે. 2020ના…
- ઉત્સવ
ડ્રીમ સિનેમાસ્કોપ પ્રકરણ -38
-અનિલ રાવલ ચૌબેજીએ મોરે સાથેની મુલાકાત બાદ અધૂરી ફિલ્મનો અંત શું હોઇ શકે એની કલ્પના કરવાનું શરૂ કરી દીધું હતું. એ પોતે સુસજ્જ નાટ્યલેખક ને કાબેલ નાટ્ય દિગ્દર્શક તો હતા જ. તેથી એમના મનમાં ખૂની સુધી લઇ જતી દરેક કાલ્પનિક…
- IPL 2025
આઇપીએલ એક અઠવાડિયા માટે સ્થગિત કરાઈ છે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે જંગ થઈ રહ્યો હોવાથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સસ્પેન્ડ (SUSPEND) કરવામાં આવી છે. જોકે ક્રિકેટ વિશ્વની આ સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવી હોવાની અગાઉ જે ચર્ચા હતી એને પગલે શુક્રવારે…
- નેશનલ
દેશમાં પૂરતો સ્ટોક છે, પેટ્રોલ અને ગેસ માટે પડાપડી ના કરો! IOCL ની લોકોને ખાસ અપીલ
નવી દિલ્હીઃ ભારત અને નાપાક પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (India Pakistan War) ફાટી નીકળ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, લોકોમાં ડરનો માહોલ જોવા મળે! પરંતુ ભારતીય સેના સક્ષમ છે, જેથી ચિંતા કરવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. તેવું સરકારે…
- IPL 2025
આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવના કારણે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલની વર્તમાન સિઝનમાં 57 મેચ સફળતાપૂર્વક રમાઈ હતી અને 58મી મેચ અટકાવી દેવામાં આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર આઈપીએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ બીસીસીઆઈ અને ટીમ માલિકોને…
- ભુજ
દીવારેં બોલ ઉઠેગી: આ ખંડેરસમા ભાસતા મકાનોમાં સચવાઈ છે ત્રણ-ત્રણ યુદ્ધોની સ્મૃતિઓ
ભુજઃ દ્વિધામેશ્વર કોલોનીના એ ખંડેર જેવાં મકાનો ભારત-ચીન વચ્ચેના ૧૯૬૨ના યુદ્ધ, પાકિસ્તાન સાથેના ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની સ્મૃતિઓને સંકોરીને બેઠાં છે. આ વાત છે ભુજની દ્વિધામેશ્વર કોલોનીની, જે એક સમયે ભુજનો સોસાયટી વિસ્તાર ગણાતો અને અહીં સરકારી અધિકારી-કર્મચારીઓના શિક્ષિત પરિવારો…
- નેશનલ
શું ધોની ઉતરશે યુદ્ધ મેદાનમાં? જાણો શું છે ટેરિટોરિયલ આર્મી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે. જો સ્થિતિ વણસે તો ટેરિટોરિયલ આર્મીને પણ તૈયાર રહેવા જણાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ આર્મીનો હિસ્સો છે.…
- નેશનલ
રાજકોટ સહિત આ 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. મુસાફરોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટ સહિત 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ કરી છે. આ શહેરોમાં આવતીકાલે મધરાત સુધી ફ્લાઈટ ઉપલબ્ધ નહીં રહે. ઈન્ડિગોએ એક્સ પર એક પોસ્ટમાં…
- નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ
નવી દિલ્હીઃ ભારતે કરેલી મિલાઇલ હુમલાના કારણે પાકિસ્તાન સ્તબ્ધ છે અને હવે ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નાપાક પાકિસ્તાન અત્યારે સ્થિતિને બગાડવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની દરેક…