- નેશનલ
દેશમાં પૂરતો સ્ટોક છે, પેટ્રોલ અને ગેસ માટે પડાપડી ના કરો! IOCL ની લોકોને ખાસ અપીલ
નવી દિલ્હીઃ ભારત અને નાપાક પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (India Pakistan War) ફાટી નીકળ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, લોકોમાં ડરનો માહોલ જોવા મળે! પરંતુ ભારતીય સેના સક્ષમ છે, જેથી ચિંતા કરવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. તેવું સરકારે…
- IPL 2025
આઈપીએલ સ્થગિત થતાં બીસીસીઆઈને નહીં થાય એક પણ રૂપિયાનું નુકસાન, જાણો શું છે કારણ
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન તણાવના કારણે આઈપીએલને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આઈપીએલની વર્તમાન સિઝનમાં 57 મેચ સફળતાપૂર્વક રમાઈ હતી અને 58મી મેચ અટકાવી દેવામાં આવી હતી. હાલ સોશિયલ મીડિયા પર આઈપીએલ સ્થગિત કરવામાં આવ્યા બાદ બીસીસીઆઈ અને ટીમ માલિકોને…
- ભુજ
દીવારેં બોલ ઉઠેગી: આ ખંડેરસમા ભાસતા મકાનોમાં સચવાઈ છે ત્રણ-ત્રણ યુદ્ધોની સ્મૃતિઓ
ભુજઃ દ્વિધામેશ્વર કોલોનીના એ ખંડેર જેવાં મકાનો ભારત-ચીન વચ્ચેના ૧૯૬૨ના યુદ્ધ, પાકિસ્તાન સાથેના ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધની સ્મૃતિઓને સંકોરીને બેઠાં છે. આ વાત છે ભુજની દ્વિધામેશ્વર કોલોનીની, જે એક સમયે ભુજનો સોસાયટી વિસ્તાર ગણાતો અને અહીં સરકારી અધિકારી-કર્મચારીઓના શિક્ષિત પરિવારો…
- નેશનલ
શું ધોની ઉતરશે યુદ્ધ મેદાનમાં? જાણો શું છે ટેરિટોરિયલ આર્મી
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ ક્રિકેટ કાર્નિવલ આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી છે. જો સ્થિતિ વણસે તો ટેરિટોરિયલ આર્મીને પણ તૈયાર રહેવા જણાવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની આ આર્મીનો હિસ્સો છે.…
- નેશનલ
રાજકોટ સહિત આ 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ, જાણો વિગત
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે. મુસાફરોના હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈન્ડિગો એરલાઈન્સે રાજકોટ સહિત 10 શહેરોમાં ફ્લાઈટ રદ્દ કરી છે. આ શહેરોમાં આવતીકાલે મધરાત સુધી ફ્લાઈટ ઉપલબ્ધ નહીં રહે. ઈન્ડિગોએ એક્સ પર એક પોસ્ટમાં…
- નેશનલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક સરકારી વિભાગોને આપ્યો મોટો સંદેશ
નવી દિલ્હીઃ ભારતે કરેલી મિલાઇલ હુમલાના કારણે પાકિસ્તાન સ્તબ્ધ છે અને હવે ભારત પર ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. નાપાક પાકિસ્તાન અત્યારે સ્થિતિને બગાડવાની સંપૂર્ણ કોશિશ કરી રહ્યું છે. જો કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની દરેક…
- નેશનલ
યુદ્ધને લઈને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી! જો સાચી પડી તો માનવજાત ખતરામાં…
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન (India Pakistan War) વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે. ભારતે ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હજી પણ ઓપરેશન સિંદૂર યથાવત રહેવાનું છે. પહલગામમાં…