- આમચી મુંબઈ
યેરવડા જેલમાં કેદીઓનો જેલ અધિકારી પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નજીવા કારણસર યેરવડા જેલના કેદીઓએ જેલ અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દસથી બાર કેદીએ કરેલી મારપીટમાં અધિકારીની આંખને ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે…
- આમચી મુંબઈ
Rajyasabha Election: ‘મહાયુતિ’ના બધા ઉમેદવારો વિજયી થવાનો કોણે કર્યો દાવો?
મુંબઈ: આગામી રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election)માં મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)ના બધા જ ઉમેદવારો વિજય મેળવશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.હાલમાં કૉંગ્રેસમાંથી પોતાના જૂથની શિવસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા વિશે પણ રસપ્રદ વાત યાદ કરી હતી.…
- ઇન્ટરનેશનલ
Pakistan Election: ‘PTI’એ પીએમપદના ઉમેદવારની કરી જાહેરાત, જાણો કોણ છે?
નવી દિલ્હી: 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનમાં હજુ પણ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની (Former PM Imran Kha) પાર્ટીએ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી છે. મીડિયા…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કેન્સાસમાં ગોળીબારમાં બેના મોત, ૮ બાળક સહિત ૨૨ ઘાયલ
કેન્સાસ સિટીઃ અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં આઠ બાળકો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ ઘટના સ્પોટર્સ ઇવેન્ટ સિટી ચીફ્સ સુપર બાઉલ દરમિયાન બની હતી.કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી…
- સ્પોર્ટસ
ફિફાના લિસ્ટમાં ભારતની સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક, જાણો કેટલામી…
નવી દિલ્હી: ફૂટબૉલજગતનું સંચાલન કરતી ફિફાના રૅન્કિંગ્સમાં છેલ્લા સાત વર્ષ દરમ્યાન ભારતીય ટીમે ખાસ કરીને સુનીલ છેત્રી અને બીજા કેટલાક નામાંકિત ખેલાડીઓના પર્ફોર્મન્સને કારણે મોટા ભાગે પ્રગતિ કરી હતી, પરંતુ હવે નવા જે ક્રમાંકો જાહેર થયા છે એ મુજબ ભારતે…
- નેશનલ
હલ્દ્ધાનીના હિંસાગ્રસ્ત વિસ્તારમાં સાત દિવસ પછી મળ્યા રાહતના સમાચાર
હલ્દ્ધાની: ઉત્તરાખંડમાં હલ્દ્ધાની પ્રશાસને સાત દિવસ પછી ગુરુવારે બનભૂલપુરા શહેરમાં કર્ફ્યૂમાં થોડા કલાકોની છૂટ આપી હતી. “ગેરકાયદે” મદરેસાને તોડી પાડવા મુદ્દે થયેલી હિંસા બાદ બનભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ગૌજાજાલી, રેલવે બજાર…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેમાં વધુ એક ‘નવા’ રેલવે સ્ટેશનનું નિર્માણ કરાશે, સ્થાનિકોને થશે ફાયદો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝનના બે મહત્ત્વના રેલવે સ્ટેશન પૈકી બદલાપુર અને અંબરનાથ સ્ટેશનની વચ્ચે ચિખલોલી નામનું નવું રેલવે સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવા સ્ટેશન માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી વર્કઓર્ડર પણ જાહેર કરવામાં…
- આમચી મુંબઈ
મામા પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગનારા ભાણેજની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એમઆઈડીસીમાંથી નિવૃત્ત થયેલા ચીફ એન્જિનિયર અને તેમની પત્ની પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગનારા ભાણેજની થાણે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ઉછીના લીધેલા 61 લાખ રૂપિયા પાછા ચૂકવવા ન પડે તે માટે આરોપી એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ની…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પૂર્વે મમતા બેનરજીને મોટો ઝટકો, પાર્ટીમાંથી આ સાંસદે આપ્યું રાજીનામું
કોલકાતા: લોકસભાની ચૂંટણી પૂર્વે દેશની કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીમાંથી મોટા મોટા નેતા પાર્ટીને રામરામ કરી રહ્યા છે ત્યારે આજે પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાંથી એક સાંસદે પાર્ટીમાંથી એક્ઝિટ લીધી હતી. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું…
- આમચી મુંબઈ
ઠાકરે જૂથને વધુ એક ફટકોઃ 5 ટર્મના વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
મુંબઈ/નાશિક: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના દિગ્ગજ નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા શિર્ડીના વિધાનસભ્ય બબનરાવ ઘોલપે ગુરુવારે શિવસેનાની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું…