- નેશનલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું, ‘મોદીજી જીતી જશે તો દેશમાં તાનાશાહી આવશે’
ઔરંગાબાદ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress President Mallikarjun Kharge) ગુરુવારે (15 ફેબ્રુઆરી) બિહારના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભામાં તેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આગામી…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે માટે મહારાષ્ટ્ર સરકારે ‘આ’ એવોર્ડ આપવાની કરી જાહેરાત
મુંબઈ: વર્ષ 2024માં જે લોકોને ‘મરાઠા ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તેમની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં મરાઠા અનામત માટે આંદોલન કરનારા ચળવળકાર મનોજ જરાંગેનું નામ પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના મરાઠા…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
Health Tips: ડાયાબિટીસનું આ લક્ષણ ફક્ત રાત્રે જ દેખાય છે! જો જો હો ક્યાંક તમને…
આજના સમયમાં મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડિત છે. લગભગ 90 ટકા લોકો ટાઇપ 2 ડાયાબિટીસથી પીડિત છે. તેના શરૂઆતના લક્ષણોમાં તેને ઓળખવું ખૂબ જ મુશ્કેલ છે, જેના કારણે ઘણી વખત તેની સારવાર કરી શકાતી નથી. ખૂબ થાક લાગવો અને અચાનક વજન…
- આમચી મુંબઈ
‘હાય ગરમી’ ગર્લ નોરા એરપોર્ટ પર આવા અંદાજમાં જોવા મળી
મુંબઈ: પોતાના ડાન્સ અને બોલ્ડ જલવાથી થોડા જ વખતમાં ખૂબ ખ્યાતિ મેળવનારી હૉટ અભિનેત્રી નોરા ફતેહી પોતાની આગવી સ્ટાઇલ માટે પણ જાણીતી છે. આમ તો નોરા પોતાની હૉટ અને બોલ્ડ તસવીરોથી હંમેશાં સમાચારોમાં છવાયેલી જ હોય છે, પણ આ વખતે…
- આમચી મુંબઈ
યેરવડા જેલમાં કેદીઓનો જેલ અધિકારી પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નજીવા કારણસર યેરવડા જેલના કેદીઓએ જેલ અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દસથી બાર કેદીએ કરેલી મારપીટમાં અધિકારીની આંખને ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે…
- આમચી મુંબઈ
Rajyasabha Election: ‘મહાયુતિ’ના બધા ઉમેદવારો વિજયી થવાનો કોણે કર્યો દાવો?
મુંબઈ: આગામી રાજ્યસભાની ચૂંટણી (Rajyasabha Election)માં મહાયુતિ (ભાજપ, શિવસેના અને એનસીપી)ના બધા જ ઉમેદવારો વિજય મેળવશે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.હાલમાં કૉંગ્રેસમાંથી પોતાના જૂથની શિવસેનામાં સામેલ થયેલા મિલિંદ દેવરા વિશે પણ રસપ્રદ વાત યાદ કરી હતી.…
- ઇન્ટરનેશનલ
Pakistan Election: ‘PTI’એ પીએમપદના ઉમેદવારની કરી જાહેરાત, જાણો કોણ છે?
નવી દિલ્હી: 8 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ પાકિસ્તાનમાં હજુ પણ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થયું નથી. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની (Former PM Imran Kha) પાર્ટીએ પોતાના વડાપ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરી છે. મીડિયા…
- ઇન્ટરનેશનલ
અમેરિકાના કેન્સાસમાં ગોળીબારમાં બેના મોત, ૮ બાળક સહિત ૨૨ ઘાયલ
કેન્સાસ સિટીઃ અમેરિકાના કેન્સાસ શહેરમાં ગોળીબારની ઘટનામાં બે લોકોના મોત થયા છે. આ ઘટનામાં આઠ બાળકો સહિત ૨૨ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ગોળીબારની આ ઘટના સ્પોટર્સ ઇવેન્ટ સિટી ચીફ્સ સુપર બાઉલ દરમિયાન બની હતી.કેન્સાસ સિટી પોલીસ ચીફ સ્ટેસી…
- સ્પોર્ટસ
ફિફાના લિસ્ટમાં ભારતની સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક, જાણો કેટલામી…
નવી દિલ્હી: ફૂટબૉલજગતનું સંચાલન કરતી ફિફાના રૅન્કિંગ્સમાં છેલ્લા સાત વર્ષ દરમ્યાન ભારતીય ટીમે ખાસ કરીને સુનીલ છેત્રી અને બીજા કેટલાક નામાંકિત ખેલાડીઓના પર્ફોર્મન્સને કારણે મોટા ભાગે પ્રગતિ કરી હતી, પરંતુ હવે નવા જે ક્રમાંકો જાહેર થયા છે એ મુજબ ભારતે…
- નેશનલ
હલ્દ્ધાનીના હિંસાગ્રસ્ત વિસ્તારમાં સાત દિવસ પછી મળ્યા રાહતના સમાચાર
હલ્દ્ધાની: ઉત્તરાખંડમાં હલ્દ્ધાની પ્રશાસને સાત દિવસ પછી ગુરુવારે બનભૂલપુરા શહેરમાં કર્ફ્યૂમાં થોડા કલાકોની છૂટ આપી હતી. “ગેરકાયદે” મદરેસાને તોડી પાડવા મુદ્દે થયેલી હિંસા બાદ બનભૂલપુરામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. નૈનીતાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર ગૌજાજાલી, રેલવે બજાર…