- નેશનલ
Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ એની સાથે સાથે જ ફરવાના પણ એટલા જ શોખિન છે. દર થોડાક સમયે તે કોઈને કોઈ જગ્યાએ ફરવા માટે ઉપડી જાય છે અને…
- આપણું ગુજરાત
બાઇક નહીં, કાર નહીં, આખે આખી બસની ચોરી! અમદાવાદમાંથી ST બસની ચોરી કરનારને પોલીસે બે કલાકમાં જ ઝડપી લીધો
અમદાવાદ: વાહનો ચોરીમાં સામાન્ય રીતે આપણે બાઇક ચોરી થયાના સમાચારો સાંભળતા હોઈએ છીએ અને વધુમાં વધુ તો કદાચ કાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. પરંતુ જો જાણવા મળે કે કોઈ આખે-આખી બસ જ ચોરી ગયું તો કેવું લાગે? અને…
- નેશનલ
Sandeshkhali: ભાજપ બાદ કોંગ્રેસને પણ સંદેશખાલીમાં NO Entry!
કોલકાતા: બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા પશ્ચિમ બંગાળના આ સંદેશખાલીમાં (sandeshkhali incident), લઘુમતી અને આદિવાસી સમુદાયના મોટાભાગના લોકોની વસ્તી આવેલી છે. ગયા મહિને, જ્યારે EDની ટીમે તૃણમૂલ કોંગ્રેસના TMC નેતા શાહજહાં શેકેના ઘરે દરોડા પાડ્યા હતા, ત્યારે તેણે ED ટીમ પર…
- આમચી મુંબઈ
‘અજિત પવારના વ્હીપનો ભોગ બની શકે છે…’: શરદ પવારે એનસીપી કેસ પર સુપ્રીમ કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી
નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર આવતા અઠવાડિયે શરૂ થવાનું છે, જેને ધ્યાનમાં લઇને NCP vs NCP કેસમાં, શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. CJI ડી. વાય. ચંદ્રચુડે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલે…
- આપણું ગુજરાત
ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર યુનિયનનું ફરી આંદોલન
રાજકોટ જિલ્લાના આંગણવાડીના 5000 બહેનો અને ફીમેલ વર્કર કર્મચારીઓએ સરકાર સામે ફરી બાયો ચઢાવી છે.2500 આંગણવાડીઓ બે દિવસ સંપૂર્ણ બંધ રાખી સમગ્ર ગુજરાતમાં આજરોજ રજૂઆતો થઈ છે.સંયુક્ત ટ્રેડ યુનિયનો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું છે.રાષ્ટ્રવ્યાપી હડતાલના પગલે ગુજરાતનાં તમામ આંગણવાડી- આશા…
- નેશનલ
આજનું રાશિફળ (16-02-24): કર્ક, સિંહ અને મીન રાશિના લોકોને આજે થઈ રહ્યો Financial Benefits
મેષ રાશિના વેપાર કરી રહેલાં લોકો માટે આજનો દિવસ સારો રહેશે. લાંબાગાળાની યોજનાઓ સફળ થઈ રહી છે. સંતાનની કારકિર્દીમાં ઉન્નતિ જોવા મળશે. પરિવાર સભ્યો વચ્ચે મતભેદ થશે, જેને કારણે તમે થોડા વ્યથિત થઈ ઉઠશો. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત…
- સ્પેશિયલ ફિચર્સ
Bhakti: શુકરવારે આ રીતે કરો માતા લક્ષ્મીની પૂજા, મળશે માતાના આશીર્વાદ, થશે આર્થિક સંકટોનો નાશ
સનાતન હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે. તેવામાં શુક્રવારે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા-અર્ચના કરીને પણ તેને પ્રસન્ન કરીને આશીર્વાદ મેળવી શકાય છે. (Friday Laxmi upay) શુક્રવાર મહાલક્ષ્મીનો દિવસ છે અને આ દિવસે કરવામાં આવેલ કેટલાક શુભ…
- નેશનલ
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું, ‘મોદીજી જીતી જશે તો દેશમાં તાનાશાહી આવશે’
ઔરંગાબાદ: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ (Congress President Mallikarjun Kharge) ગુરુવારે (15 ફેબ્રુઆરી) બિહારના ઔરંગાબાદમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. આ સભામાં તેને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેને ફરી એકવાર કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આગામી…
- આમચી મુંબઈ
મનોજ જરાંગે માટે મહારાષ્ટ્ર સરકારે ‘આ’ એવોર્ડ આપવાની કરી જાહેરાત
મુંબઈ: વર્ષ 2024માં જે લોકોને ‘મરાઠા ભૂષણ’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, તેમની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં મરાઠા અનામત માટે આંદોલન કરનારા ચળવળકાર મનોજ જરાંગેનું નામ પણ સામેલ છે.ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા તેમણે પોતાના મરાઠા…