- ધર્મતેજ
શનિદેવની કૃપા મેળવવા દર શનિવારે અચૂક કરો આ કામ…
શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિની પૂજા અર્ચના કરવા માટે સમર્પિત હોવાનું કહેવાય છે. એવું પણ કહેવાય છે કે શનિવારના દિવસે પૂરી રીતિ રિવાજથી શનિદેવની પૂજા કરવામાં આવે તો એમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય મુંબઈના પ્રખ્યાત જયોતિષશાસ્ત્રી દ્વારા…
- ઇન્ટરનેશનલ
પુતિનના અન્ય વિપક્ષી નેતા એલેક્સી નેવલનીનું જેલમાં મૃત્યુ,…
રશિયાને લઈને એવી માન્યતા છે કે જે પણ સત્તામાં આવે છે તે આગામી ઘણા વર્ષો સુધી વિરોધીઓને દબાવી દેશે મતલબ કે તે દેશમાં કોઈ વિરોધી પક્ષ નથી હોતો. જો કોઈ વ્યક્તિ પોતાનો અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, તો તે ક્યાં…
- સ્પોર્ટસ
ડેબ્યુ મેચમાં રન આઉટ કરાવ્યા બાદ Sarfraz Khanએ Ravindra Jadeja માટે કહી આ વાત…
રાજકોટમાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટનો પહેલો જ દિવસ એકદમ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા કોઈ બે નામની થઈ હતી તો એ છે રવિન્દ્ર જાડેજા અને સરફરાઝ ખાન… એક તરફ લોકો જ્યાં…
- આમચી મુંબઈ
ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી કૉલેજના વિદ્યાર્થી સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી
પુણે: કૉલેજમાં ભણતા વિદ્યાર્થીને ડ્રગ્સ વેચવાના ખોટા આરોપ સામે ધરપકડ કરવાની ધમકી આપી 4,98,000 રૂપિયા પડાવ્યા હોવાની ઘટના પુણેની એક કૉલેજમાં બની છે. વિદ્યાર્થી સાથે છેતરપિંડી કરવામાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા જેમાંથી બે પોલીસ કર્મી પણ હોવાની માહિતી સૂત્રોએ…
- સ્પોર્ટસ
સાનિયા મિર્ઝાનો ફોટો જોઈને કોણે કહ્યું માશાલ્લાહ…
ઈન્ડિયન ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા છેલ્લાં કેટલાક સમયથી એકદમ લાઈમલાઈટમાં આવી ગઈ છે અને એનું કારણ છે તેની પર્સનલ લાઈફ. જ્યારથી સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકથી છુટાછેડા લઈ લીધા છે ત્યારથી જ તે ટોક ઓફ ધ કન્ટ્રી બની ગઈ…
- નેશનલ
6 મહિના સુધી હડતાળ પર પ્રતિબંધ, જો કાયદો તોડ્યો તો વગર વોરંટે ધરપકડ! Farmer Protest વચ્ચે UP સરકારનું એક્શન
લખનૌ: પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના આંદોલન વચ્ચે (Farmer Protest) ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં હડતાળ પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ રાજ્ય સરકાર હેઠળના સરકારી વિભાગો, કોર્પોરેશનો અને સત્તાવાળાઓને લાગુ પડશે. અધિક મુખ્ય સચિવ કર્મિશ ડૉ. દેવેશ ચતુર્વેદીએ…
- આમચી મુંબઈ
‘પાણીની સમસ્યા’ મુદ્દે જાણો મોટા ન્યૂઝ, પ્રશાસને હાથ ધરી મોટી કામગીરી
મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પાણીની અછત ગંભીર મુદ્દો બન્યો છે. મુંબઈ શહેરમાં પાણીની અછત નિર્માણ થયાની સાથે અનેક ભાગોમાં ઘણા દિવસો સુધી નાગરિકોને પાણી વગર રહેવું પડે છે. મુંબઈગરાઓની આ સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ પાલિકા પ્રશાસન દ્વારા ભાંડુપ, કુર્લા,…
- આમચી મુંબઈ
…તો પશ્ચિમ રેલવેના કોરિડોરમાં એસી લોકલની સર્વિસીસ વધશે પણ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને મળી રહેલા જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી મહિનામાં 50 એસી લોકલ ટ્રેનોમાં વધારો કરવાનું આયોજન છે. ડિસેમ્બર 2017માં શરૂ થયેલી પ્રથમ એસી લોકલ પશ્ચિમ રેલ્વેના ચર્ચગેટ – બોરીવલી વચ્ચે દોડી હતી. શરૂઆતમાં આ લોકલને પ્રતિસાદ…