- આમચી મુંબઈ
‘પાણીની સમસ્યા’ મુદ્દે જાણો મોટા ન્યૂઝ, પ્રશાસને હાથ ધરી મોટી કામગીરી
મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પાણીની અછત ગંભીર મુદ્દો બન્યો છે. મુંબઈ શહેરમાં પાણીની અછત નિર્માણ થયાની સાથે અનેક ભાગોમાં ઘણા દિવસો સુધી નાગરિકોને પાણી વગર રહેવું પડે છે. મુંબઈગરાઓની આ સમસ્યાને દૂર કરવા માટે મુંબઈ પાલિકા પ્રશાસન દ્વારા ભાંડુપ, કુર્લા,…
- આમચી મુંબઈ
…તો પશ્ચિમ રેલવેના કોરિડોરમાં એસી લોકલની સર્વિસીસ વધશે પણ
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં એસી લોકલને મળી રહેલા જોરદાર પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આગામી મહિનામાં 50 એસી લોકલ ટ્રેનોમાં વધારો કરવાનું આયોજન છે. ડિસેમ્બર 2017માં શરૂ થયેલી પ્રથમ એસી લોકલ પશ્ચિમ રેલ્વેના ચર્ચગેટ – બોરીવલી વચ્ચે દોડી હતી. શરૂઆતમાં આ લોકલને પ્રતિસાદ…
- ઇન્ટરનેશનલ
કાશ્મીરમાં LoC નજીક જોવા મળ્યા પાકિસ્તાની ડ્રોન, સૈન્યએ કર્યું ‘આ’ પરાક્રમ
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરના પૂંચ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ એલઓસી (LoC) પર ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે ફાયરિંગ કર્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય ક્ષેત્રના બાલનોઈ-મેંઢર અને ગુલપુર વિસ્તારમાં ડ્રોન ઉડતા જોવા મળ્યા બાદ સેનાએ ફાયરિંગ કર્યું હતું.…
- નેશનલ
ઉત્તરાખંડ હિંસાના માસ્ટરમાઇન્ડ અને તેના દીકરા વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર
દેહરાદૂનઃ ઉત્તરાખંડના હલ્દ્વાનીની હિંસા કેસમાં પોલીસે મુખ્ય આરોપી અને તેના પુત્ર વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરી છે. હલ્દ્વાનીની હિંસા કેસના માસ્ટરમાઇન્ડ અબ્દુલ મલિક અને તેના પુત્ર અબ્દુલ મોઈદ વિરુદ્ધ હિંસા ફેલાવવા બદલ આ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. હિંસાના…
- સ્પોર્ટસ
ભારતના 445 સામે ઇંગ્લૅન્ડના બે વિકેટે 207
રાજકોટ: ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારતના 445 રનના જવાબમાં ઇંગ્લૅન્ડે બે વિકેટે 207 રન બનાવ્યા હતા. રવિચન્દ્રન અશ્વિન 500મી ટેસ્ટ-વિકેટ બદલ રમતના ફર્સ્ટ-હાફમાં છવાઈ ગયો હતો તો સેક્ધડ-હાફમાં બ્રિટિશ ઓપનર બેન ડકેટ (133 નૉટઆઉટ, 118 બૉલ, બે સિક્સર, એકવીસ ફોર)…
- આમચી મુંબઈ
મરાઠા સમુદાય પરનો Survey Report સબમિટઃ જરાંગેની ભૂખ-હડતાળ મુદ્દે શિંદેએ કરી આ અપીલ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગે આજે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પરના તેના સર્વેક્ષણ પર એક અહેવાલ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ સરકારને જરૂરી ડેટાના સમર્થન સાથે મરાઠા સમુદાય માટે આરક્ષણ સુનિશ્ચિત કરતો કાયદો લાવવામાં મદદ કરશે,…
- આમચી મુંબઈ
કલ્યાણ-બદલાપુર વચ્ચે ત્રીજી-ચોથી લાઇનનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ થશે
મુંબઈ: મધ્ય રેલવેના મહત્ત્વના સ્ટેશનોમાંથી બદલાપુર અને અંબરનાથમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં રેલવે ટ્રાન્સપોર્ટમાં વધતાં દબાણને લીધે સમસ્યા નિર્માણ થઈ રહી છે. પ્રવાસીઓના ભીડની સમસ્યાને ઓછી કરવા માટે મધ્ય રેલવે પ્રશાસન દ્વારા કલ્યાણ-બદલાપુર દરમિયાન ત્રીજી અને ચોથી રેલવે લાઇન બિછાવવાનું…
- નેશનલ
Master Blaster Sachin Tendulkar તાજ મહેલ જોવા પહોંચ્યો અને થયું કંઈક એવું કે…
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેઓ એની સાથે સાથે જ ફરવાના પણ એટલા જ શોખિન છે. દર થોડાક સમયે તે કોઈને કોઈ જગ્યાએ ફરવા માટે ઉપડી જાય છે અને…
- આપણું ગુજરાત
બાઇક નહીં, કાર નહીં, આખે આખી બસની ચોરી! અમદાવાદમાંથી ST બસની ચોરી કરનારને પોલીસે બે કલાકમાં જ ઝડપી લીધો
અમદાવાદ: વાહનો ચોરીમાં સામાન્ય રીતે આપણે બાઇક ચોરી થયાના સમાચારો સાંભળતા હોઈએ છીએ અને વધુમાં વધુ તો કદાચ કાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. પરંતુ જો જાણવા મળે કે કોઈ આખે-આખી બસ જ ચોરી ગયું તો કેવું લાગે? અને…