- નેશનલ
અનેક દેશોના વિદેશ પ્રધાનો સાથે એસ જયશંકરે કરી વાત, કહ્યું – ભારત પાસે વળતો જવાબ આપવાનો અધિકાર…
નવી દિલ્હીઃ આતંકવાદનો ખાત્મો કરવા માટે ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે. જેના માટે તૈયારી પણ એટલી જ કરવામાં આવી છે. ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister S Jaishankar)એ અન્ય ઘણા દેશોના વિદેશ મંત્રીઓ સાથે વાત કરી છે…
- ઇન્ટરનેશનલ
ઓપરેશન સિંદૂરની અસર, પાકિસ્તાન શેરબજાર ક્રેશ , ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી
ઇસ્લામાબાદ : ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂરની અસર આર્થિક મોરચે પણ પાકિસ્તાન પર પડી રહી છે. જેમાં ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન શેરબજારમાં કડાકો થયો છે. જેના લીધે શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી હતી. જેમાં ટ્રેડિંગ બંધ થવાના…
- વડોદરા
ગરવી ગુજરાતણ કર્નલ સોફિયા કુરેશી કડકડાટ બોલે છે ગુજરાતી? જાણો પરિવાર વિશે
વડોદરાઃ ભારતે બુધવારે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આતંકીનો સફાયો કર્યો હતો. આ ઓપરેશન બાદ ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશીએ એર સ્ટ્રાઈક વિશે માહિતી આપી હતી. સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે, તેના પિતાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, તેમને તેની પુત્રી…
- મહેસાણા
મહેસાણામાં રસ્તો પૂછવાના બહાને નાગાબાવાએ ખેડૂતના 84 હજાર પડાવ્યાં
મહેસાણાઃ જિલ્લામાં નાગાબાવાએ રસ્તો પૂછવાના બહાને ખેડૂત પાસથી 84,000 રૂપિયા પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, ઉનાવા એપીએમસીમાં ખેત પેદાશ વેચીને ખેડૂત ઘરે જતો હતો ત્યારે નાગાબાવા સહિત બે લોકોએ ખેડૂતને રસ્તો પૂછવાના બહાને ઉભો રાખ્યો…
- નેશનલ
પાકિસ્તાને અમૃતસર નજીક મિસાઇલ હુમલો કર્યો હોવાની આશંકા, મિસાઇલનો કાટમાળ મળી આવ્યો
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને તબાહ કરીને આપ્યો છે. જેની બાદ ગભરાયેલા પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત ગોળીબાર કરીને ભારતના નાગરિકો પર હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં મળતી…
- અમદાવાદ
કમોસમી વરસાદમાં 21ના મોતઃ ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદની વકી
અમદાવાદઃ અમદાવાદ સહિત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ભારે પલટો આવતા જનજીવનને અસર થઈ છે અને ખેતીને પણ પારાવાર નુકસાન થયું છે. અહીં ભારે વરસાદના કારણે 21 જણના મોત નોંધાયા છે…
- સ્પોર્ટસ
પાકિસ્તાનમાંથી ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો હિજરત કરવાની તૈયારીમાં!
નવી દિલ્હી: પહલગામ હુમલાને પગલે નરેન્દ્ર મોદી સરકારે જડબાતોડ જવાબના રૂપમાં પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના નવ છૂપા સ્થાનો પર ઓચિંતી ઍર સ્ટ્રાઇક કરાવી અને પાકિસ્તાન પર હજી વધુ જવાબી હુમલા થવાની સંભાવના હોવાનું જણાતા પાકિસ્તાનમાં રમી રહેલા ઇંગ્લૅન્ડ અને બાંગ્લાદેશના ક્રિકેટરો…
- અમદાવાદ
ગુજરાતમાંથી 300 બાંગ્લાદેશીને ઘર ભેગા કરવામાં આવ્યા, ગુજરાત પોલીસે પાર પાડ્યું ઓપરેશન
અમદાવાદઃ ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતાં બાંગ્લાદેશીઓને ઝડપવા થોડા દિવસ ખાસ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદના ચંડોળા તળાવ સહિત રાજ્યના અન્ય શહેરોમાં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન 1000 જેટલા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. દસ્તાવેજોની તપાસમાં થયો ખુલાસો અમદાવાદમાંથી 800 તેમજ સુરતમાંથી…