- અમદાવાદ
અમદાવાદીઓ તૈયાર રહો પરસેવેથી જ ન્હાવા માટે, કારણ કે વરસાદ હજુ રાહ જોવડાવશે
અમદાવાદીઓ માટે હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અમદાવાદમાં હજી આગામી 10 દિવસ સુધી વરસાદની સંભાવના નહિવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી 14 તારીખથી રાજ્યમાં ચોમાસુ બેસી જવાનું હોવા છતાં પણ…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ઈંડા બન્યા ઝેરી! સાલ્મોનેલા બેક્ટેરિયાથી 80 લોકો બીમાર, 17 લાખ ઈંડા પાછા મંગાવાયા
લોસ એન્જલસ: યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા(USA)માં અલગ અલગ ખાદ્ય પદાર્થો મારફતે ફેલાઈ રહેલા સાલ્મોનેલા બેક્ટેરિયાને કારણે ખળભળાટ મચી ગયો છે. કાકડી, ડુંગળી અને ટામેટાં પછી ઈંડામાં સાલ્મોનેલા બેક્ટેરિયાની હાજરી(Salmonella bacteria in eggs)ની જાણ થઇ છે. ચેપગ્રસ્ત ઈંડા ખાવાથી યુએસના સાત…
- અમદાવાદ
ગુજરાતની 54 હજારથી વધુ સ્કૂલોમાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ
અમદાવાદ : ગુજરાતના ઉનાળુ વેકેશન બાદ આજથી રાજયની 54 હજારથી વધુ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. વર્ષ 2024-25ના 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ફરી એકવાર રાજ્યના હજારો સ્કૂલ કેમ્પસમાં 1.15 કરોડ જેટલા બાળકોએ આજથી અભ્યાસ શરૂ કર્યો છે. વર્ષ…
- ધર્મતેજ
શિવ રહસ્ય : અહિંસા, સદાચાર ને સુવ્યવહાર કદી વ્યર્થ જતો નથી
ભરત પટેલ પાટલીપુત્રના રાજા ક્ષુવને ભગવાન વિષ્ણુએ સાક્ષાત દર્શન આપ્યા હતા અને તેમની કીર્તિ જગવિખ્યાત થાય તેવું વરદાન આપ્યું હતું. એક દિવસ રાજા ક્ષુવ પોતાના રાજરસાલા સાથે વનગમન કરતાં કરતાં ઋષિ દધીચિના આશ્રમ પાસે આવી પહોંચ્યાં. આશ્રમમાં રાજા ક્ષુવ અને…
- ધર્મતેજ
વિશેષ : દેવોને ભોજનમાં અપાતી પાંચ આહુતિનું રહસ્ય!
રાજેશ યાજ્ઞિક સનાતન ધર્મમાં આપણે કોઈપણ ધાર્મિક કાર્ય કરીએ, પછી તે પૂજન હોય, યજ્ઞ-હવન હોય કે અન્ય, તેમાં દેવોને ભોજનનો ભોગ અપાય છે. દેવોને જમાડવા આપણે પાંચ આહુતિઓ આપીએ છીએ. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ફરી ગરમીનો પારો વધ્યો, હવામાન વિભાગે કરી આ આગાહી
ગુજરાતમાં ચોમાસાના આગમન પૂર્વે ફરી એકવાર ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. જેમાં રાજયના મોટાભાગના જિલ્લામાં ગરમીના પ્રમાણમાં સરેરાશ બે ડિગ્રીનો વધારો નોંધાયો છે. જેના લીધે લોકો હવે ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે. જેમાં હવામાન વિભાગના આંકડા અનુસાર રવિવારે રાજયમાં 33.1…
- ગીર સોમનાથ
ગીર સોમનાથમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો: લોકોમાં ભયનો માહોલ
વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા-ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સાંજે લગભગ 9:15 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૪ નોંધાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (National Center for Seismology) અનુસાર, ભૂકંપની…
- ઇન્ટરનેશનલ
આ દેશ રશિયાનો આગામી ટાર્ગેટ? યુદ્ધના ભણકારા વચ્ચે બંકરો અને ટનલનું નિર્માણ શરૂ!
બર્લિન: રશિયાએ 22 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો શરુ કર્યો હતો, ત્યાર બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ શરુ (Russia-Ukraine War) થયું હતું. ત્રણ વર્ષથી વધુ સમયથી આ યુદ્ધ ચાલી ચાલી રહ્યું છે, આ યુદ્ધમાં ઉક્રેનને ભારે નુકશાન પહોંચ્યું છે.…