- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડ ‘બાઝબૉલ’ યુગમાં એકેય સિરીઝ નથી હાર્યુ, પણ પરાજિત કરવાનો ભારતને મોકો
રાંચી: બાઝબૉલ અપ્રોચ એટલે આક્રમક અભિગમ અપનાવીને રમવું. ઇંગ્લૅન્ડના ખેલાડીઓએ જ્યારથી ન્યૂ ઝીલૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેન્ડન મૅક્લમને પોતાનો હેડ-કોચ બનાવ્યો છે ત્યારથી તેમણે મોટા ભાગે આક્રમક મૂડમાં રમવાની નીતિ અપનાવી છે અને એ રીતે તેઓ બાઝબૉલના યુગમાં એક પણ ટેસ્ટ-સિરીઝ…
- સ્પોર્ટસ
આઇપીએલના આંશિક શેડ્યૂલમાં પાટનગર દિલ્હીને એકેય મૅચ નથી મળી
મુંબઈ: દિલ્હી દેશનું પાટનગર છે અને ત્યાંની આઇપીએલની ટીમ દિલ્હી કૅપિટલ્સનો મુખ્ય કૅપ્ટન રિષભ પંત કાર-અકસ્માતના 15થી પણ વધુ મહિના બાદ પહેલી વાર મેદાન પર રમવા ઊતરશે, પરંતુ તેના તેમ જ તેની ટીમના કરોડો ચાહકોને નિરાશ કરી દે એવું ગુરુવારે…
- આમચી મુંબઈ
અકસ્માતમાં મૃત્યુ પામનારાના કુટુંબને 1.49 કરોડ રૂપિયાનું વળતર
થાણે: નાશિક નજીક રસ્તા ઉપર અકસ્માતમાં જીવ ગુમાવનારી વ્યક્તિના કુટુંબીજનોને 1.49 કરોડ રૂપિયાનું વળતર આપવાનો આદેશ થાણે મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ(એમએસીટી)એ આપ્યો છે.10 નવેમ્બર, 2018માં થયેલા અકસ્માતમાં 39 વર્ષના નિલેશ જોશી મૃત્યુ પામ્યા હતા. સિન્નર-શિર્ડી રોડ ઉપર આવેલા પેટ્રોલ પમ્પની…
- નેશનલ
કાશ્મીરમાં હિમપ્રપાતઃ સિક્કિમમાં હિમવર્ષાને કારણે જનજીવન પર અસર
શ્રીનગર/ગંગટોકઃ જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં હિમપ્રપાતમાં એક વિદેશી નાગરિકનું મૃત્યુ થયું હતું અને અન્ય કેટલાક લોકો ગુમ થયા હતા. ઘણા વિદેશી પ્રવાસીઓ હજુ પણ ફસાયેલા છે અને તેમને બચાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.બીજી બાજુ ઉત્તર અને પૂર્વ સિક્કિમમાં…
- આમચી મુંબઈ
જૂહુના હીરાદલાલ વિરુદ્ધ 8.69 કરોડની છેતરપિંડીનો બીજો ગુનો નોંધાયો
મુંબઈ: હીરાવેપારી સાથે 8.69 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડીનો મામલો સામે આવતાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે જૂહુમાં રહેતા હીરાદલાલ મેહુલ ઝવેરી (45) વિરુદ્ધ મંગળવારે બીજો ગુનો નોંધ્યો હતો.ઝવેરી અને તેના બે સાથી આ જ પ્રકારે ઠગાઈ કરવાના એક કેસમાં પોલીસ કસ્ટડીમાં…
- ધર્મતેજ
આજનું રાશિફળ (22-02-24): વૃષભ, ધન અને મીન રાશિ લોકોને આજે થશે આકસ્મિક ધનલાભ…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેવાનો છે. આજે તમારે કોઈ મોટી ઉપલબ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો, નહીંતર મુશ્કેલીમાં ફસાઈ શકો છો. પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. લાભની તક…
- નેશનલ
લોકસભાની ચૂંટણી પૂર્વે PM Modiની આગેવાનીમાં આ તારીખે મંત્રી પરિષદની બેઠક
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીની જાહેરાતના થોડા દિવસો પહેલા એટલે કે ત્રીજી માર્ચે કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. કેબિનેટ પ્રધોનાની પરિષદની બેઠક અહીં ચાણક્યપુરીના ડિપ્લોમેટિક એન્ક્લેવ સ્થિત સુષ્મા સ્વરાજ ભવનમાં યોજાશે, એમ સત્તાવાર રીતે જણાવાયું હતું.વડા…