- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવતાંડવ એટલે સંહારરૂપી નૃત્ય – લીલા
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) શિવતાંડવ :તાંડવ શિવજીનું નૃત્ય છે, તેથી તે શિવતાંડવ કહેવાય છે. શિવ તાંડવનૃત્ય ઘણા ઉગ્ર સ્વરૂપનું નૃત્ય છે. શિવ પ્રલયકાળે આ નૃત્ય કરે છે, તેથી શિવતાંડવ-નૃત્યને પ્રલયકાળનું નૃત્ય પણ કહે છે. શિવજી સંહારના દેવ પણ ગણાય છે અને…
- નેશનલ
ઓપરેશન સિંદૂર: શહીદી અને ફરજની ભાવનાને સલામ
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ સમયે સોશિયલ મીડિયા પર લડવૈયાઓ ભારે બોમ્બમારો કરતા હતા. સિઝફાયર થયું ત્યારે પણ કહેવાવાળા છે કે કેમ રોક્યું. પાકિસ્તાનને તો પતાવી જ નાખવાનું હતું. આ બધુ ઘરે એરકન્ડિશન્ડ રૂમમાં બ્રેકફાસ્ટ કે બ્રંચ લેતા…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ હવે શું બૉમ્બ ફોડવાના છે? પોતે જ ટ્વીટ કરી જાહેરાત કરી છે કે…
વૉશિંગન્ટ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો (Donald Trump) કાર્યકાળ ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે હવે ફરી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરી છે કે તેઓ એક મોટો એક્ઝિક્યુટિવ ઓર્ડર (Executive Order) સાઈન કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે તેમના…
- ધર્મતેજ
માનસ મંથન: માણસના મનને ચગદી નાખો તો એનું કેટલું પાપ લાગે ?
-મોરારિબાપુ અદ્રોહ સર્વભૂતેષુ-મનથી પણ કોઈનો દ્રોહ ન કરો. તમને બળ બહુ મળશે. તમે જલદીથી ભક્તિમાં સફળ થશો. આજે તો સંસારમાં માનસિક ચિત્તદિશા એવી થઈ ગઈ છે કે કોઈ કોઈને માટે કહે કે ફલાણો માણસ બહુ સજજન છે, તો આપણા મનમાં…
- આમચી મુંબઈ
ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા ભિવંડીમાં ફરી વિકરાળ આગ ફાટી નીકળી છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં ભીષણ આગ લાગી છે, જેમાં 22 ગોદામો બળીને રાખ થઈ ગયા છે. ભિવંડીના વડપે ગામની હદમાં આવેલા રિચલેન્ડ કમ્પાઉન્ડ વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળી છે. મળતી વિગતો…
- નેશનલ
વડોદરાની વન્ડર વુમન તરીકે પ્રખ્યાત છે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના
વડોદરાઃ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ઓપરેશન સિંદૂર હેઠળ ધ્વસ્ત કરી દીધી હતી. આ ઓપરેશન સિંદૂર અંગે દેશને જેણે સમગ્ર દેશને જાણકારી આપી તેવા સોફિયા કુરેશીની દરેક બાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો અત્યારે દેશની દીકરી સોફિયા કુરેશીને સલામ કરી…
- નેશનલ
યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં
લખનઉ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી લખનઉમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા…
- સ્પોર્ટસ
અરે આ શું? ટીમની તમામ 10 બૅટરને રિટાયર-આઉટ કરી દેવામાં આવી!
બૅંગકૉકઃ મહિલાઓના આગામી ટી-20 વર્લ્ડ કપ (WOMEN’S T20 WORLD CUP) માટેની એશિયા પ્રાન્તની એક ક્વૉલિફાઇંગ મૅચમાં શનિવારે એક અજબ ઘટના બની. એવું દોઢસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં (પુરુષો અને મહિલાઓ) બેમાંથી કોઈના પણ કોઈ પણ ફૉર્મેટની મૅચમાં નથી બન્યું. એક ટીમની…
- નેશનલ
શું સરકારે કોરાનાને કારણે થયેલા મોતના આંકડા છુપાવ્યા? સરકારી રીપોર્ટસમાં મોટો તફાવત; જાણો શું છે હકીકત
મુંબઈ: વર્ષ 2020 અને 2021 ભારત સહીત સમગ્ર વિશ્વ માટે ખુબ મુશ્કેલીઓથી ભરેલા રહ્યા, કોવીડ-19 પાનડેમિકને કારણે દુનિયાભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યો. ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવીડ-19ને કારણે ભારતમાં કુલ 5,33,665 લોકો મૃત્યુ થયા હતાં, પરંતુ હાલમાં જાહેર…