- નેશનલ
બાંગ્લાદેશ મૂંઝવણમાં, ‘ ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવી કે નહીં?’
ઢાકા: પહલગામના ઘાતક આતંકવાદી હુમલા પછી ભારતીય સશસ્ત્ર દળોના હાથે (ખાસ કરીને ભારતીય હવાઈ દળના હાથે) બેશરમ પાકિસ્તાને એટલો બધો માર ખાધો છે કે દેશમાં ખાનાખરાબી થઈ ગઈ છે. લાહોર, રાવલપિંડી સહિત અનેક શહેરો પાયમાલ થઈ ગયા છે એવામાં બાંગ્લાદેશ…
- રાજકોટ
રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ, ફ્લાઇટ બુકિંગ ટૂંક સમયમાં
રાજકોટ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની સરહદ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલું રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી એટલે કે સોમવાર, 12 મે, 2025થી…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર: અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી દીધો-ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ આશ્ચર્યજનક રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં. વધારે આશ્ચર્યજનક વાત એ છે…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ
-ડૉ. બળવંત જાની શ્રીજી મહારાજે પૂછ્યું વિપ્ર ક્યાં રહો છો ? અને કઈ વિદ્યા ભણ્યા છો ?' વિપ્ર સેવકરામ કહે પહેલાં તો ઓગળ ગામમાં રહેતો. હમણાં ઘણાં વખતથી અમદાવાદ રહું છું.મહારાજ વિદ્યામાં તો મને માતાજીના ધોળ અને ગરબા ગાતા આવડે…
- ધર્મતેજ
ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ
-હેમુ ભીખુ જીવનમાં સૌથી જરૂરી મનની શાંતિ છે, ખુશી નહીં. જો મન શાંત હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત લાગે, કશા માટે કશી ફરિયાદ ન રહે, ક્યાંય કોઈ પ્રકારનો અસંતોષ કે ઉદ્વેગ ન રહે, દરેક બાબતની સ્વીકૃતિ શક્ય બને, તટસ્થતા…
- નેશનલ
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ મહાબંદર કંડલા ફરી ધમધમ્યું: એરપોર્ટ હજુ પણ બંધ
ભુજ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં સલામતી ખાતર પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયું હતું, જો કે અચાનક સિઝફાયર લાગુ થઇ જતાં હાલ આ સરહદી જિલ્લામાં બધું ધીરે ધીરે થાળે પડવા લાગ્યું છે જે અંતર્ગત કંડલા…
- ભુજ
વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ બદલ કચ્છમાં એક સામે ગુનો
ભુજઃ ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ પ્રવર્તી રહેલી તંગદિલ્લી વચ્ચે સરહદી કચ્છના મુખ્ય મથક ભુજના સંજોગ નગર વિસ્તારમાં આવેલી ‘તૈયબા ટાઉનશીપ’માં રહેનારા અને પોતાનો પાકિસ્તાન પ્રેમ સોશિયલ મીડિયા પર દર્શાવનારા અનીસ આબીદઅલી ભાન નામના ૨૬ વર્ષના યુવકને સાયબર ક્રાઈમ પોલીસે દબોચી લીધો…
- ધર્મતેજ
ફોકસ: પ્રબુદ્ધ પાટણની પ્રતિભા
-ભારતી શાહ ઉ.ગુજરાતનાં બનાસકાંઠે વહેતી સરસ્વતી નદીના કિનારે વસેલી જાજરમાન, જાહોજલાલી ધરાવતી એક ઐતિહાસિક નગરી, આજે પણ તેની ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિનો પાયો બુલંદ છે. આ નગરમાં અનેકાનેક પરમાત્માનાં જિનાલયોમાં સમી સાજે, ગોધૂલીની વેળાએ ઝાલરોનાં નાદ રણકી રહ્યાં છે. શિખરોની…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવતાંડવ એટલે સંહારરૂપી નૃત્ય – લીલા
-ભાણદેવ (ગતાંકથી ચાલુ) શિવતાંડવ :તાંડવ શિવજીનું નૃત્ય છે, તેથી તે શિવતાંડવ કહેવાય છે. શિવ તાંડવનૃત્ય ઘણા ઉગ્ર સ્વરૂપનું નૃત્ય છે. શિવ પ્રલયકાળે આ નૃત્ય કરે છે, તેથી શિવતાંડવ-નૃત્યને પ્રલયકાળનું નૃત્ય પણ કહે છે. શિવજી સંહારના દેવ પણ ગણાય છે અને…
- નેશનલ
ઓપરેશન સિંદૂર: શહીદી અને ફરજની ભાવનાને સલામ
મુંબઈઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી સ્થિતિ સમયે સોશિયલ મીડિયા પર લડવૈયાઓ ભારે બોમ્બમારો કરતા હતા. સિઝફાયર થયું ત્યારે પણ કહેવાવાળા છે કે કેમ રોક્યું. પાકિસ્તાનને તો પતાવી જ નાખવાનું હતું. આ બધુ ઘરે એરકન્ડિશન્ડ રૂમમાં બ્રેકફાસ્ટ કે બ્રંચ લેતા…