- નેશનલ
Parenting Tips: સરહદો પર તંગ સ્થિતિ હોય ત્યારે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખશો?
ભારત બુદ્ધનો દેશ છે, પરંતુ કમનસીબે પાડોશી દેશ આપણી મિત્રતાના બદલામાં માત્ર ઝેર ઓકે છે અને આપણી સુરક્ષા જોખમાઈ છે. આવી સ્થિતિમાં આપણે યુદ્ધનો લલકાર પણ કરીએ છીએ. તાજેતરમાં જ આપણે ભારતીય સૈન્યના પરાક્રમો અને દુશ્મનોના દાંત ખાટા કરવાની તાકાત…
- પાટણ
સરહદી તણાવ ઓસરતાં જનજીવન સામાન્ય; નડેશ્વરી માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા
પાટણ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો…
- નેશનલ
બાંગ્લાદેશ મૂંઝવણમાં, ‘ ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવી કે નહીં?’
ઢાકા: પહલગામના ઘાતક આતંકવાદી હુમલા પછી ભારતીય સશસ્ત્ર દળોના હાથે (ખાસ કરીને ભારતીય હવાઈ દળના હાથે) બેશરમ પાકિસ્તાને એટલો બધો માર ખાધો છે કે દેશમાં ખાનાખરાબી થઈ ગઈ છે. લાહોર, રાવલપિંડી સહિત અનેક શહેરો પાયમાલ થઈ ગયા છે એવામાં બાંગ્લાદેશ…
- રાજકોટ
રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ, ફ્લાઇટ બુકિંગ ટૂંક સમયમાં
રાજકોટ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની સરહદ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલું રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી એટલે કે સોમવાર, 12 મે, 2025થી…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર: અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી દીધો-ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ આશ્ચર્યજનક રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં. વધારે આશ્ચર્યજનક વાત એ છે…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ: પ્રેમસખી પ્રેમાનંદ સ્વામીનું તપ ને તેજ
-ડૉ. બળવંત જાની શ્રીજી મહારાજે પૂછ્યું વિપ્ર ક્યાં રહો છો ? અને કઈ વિદ્યા ભણ્યા છો ?' વિપ્ર સેવકરામ કહે પહેલાં તો ઓગળ ગામમાં રહેતો. હમણાં ઘણાં વખતથી અમદાવાદ રહું છું.મહારાજ વિદ્યામાં તો મને માતાજીના ધોળ અને ગરબા ગાતા આવડે…
- ધર્મતેજ
ચિંતન: સૌથી જરૂરી છે મનની શાંતિ
-હેમુ ભીખુ જીવનમાં સૌથી જરૂરી મનની શાંતિ છે, ખુશી નહીં. જો મન શાંત હોય તો બધી જ વસ્તુ વ્યવસ્થિત લાગે, કશા માટે કશી ફરિયાદ ન રહે, ક્યાંય કોઈ પ્રકારનો અસંતોષ કે ઉદ્વેગ ન રહે, દરેક બાબતની સ્વીકૃતિ શક્ય બને, તટસ્થતા…
- નેશનલ
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ મહાબંદર કંડલા ફરી ધમધમ્યું: એરપોર્ટ હજુ પણ બંધ
ભુજ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધતાં સલામતી ખાતર પશ્ચિમ કાંઠાના મહાબંદર કંડલાને તાત્કાલિક અસરથી બંધ કરાવી દેવાયું હતું, જો કે અચાનક સિઝફાયર લાગુ થઇ જતાં હાલ આ સરહદી જિલ્લામાં બધું ધીરે ધીરે થાળે પડવા લાગ્યું છે જે અંતર્ગત કંડલા…