- ધર્મતેજ
આયુષ્માન યોગનો શુભ સંયોગ, કન્યા સહિત આ 5 રાશિઓને લાભ જ લાભ કરાવશે
આજે 11 એપ્રિલ, ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે અને આ દિવસે મા ભગવતીની ત્રીજી શક્તિ મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તે જ સમયે રાહુ, શુક્ર અને સૂર્યનો સંયોગ મીન રાશિમાં બની રહ્યો છે, જેના કારણે ઘણા ફાયદાકારક…
- નેશનલ
Indian Railway: ટ્રેક પર હવે કચરો ફેકવો મુશ્કેલ, રેલ્વેએ લીધું મોટું પગલું
મુંબઇઃ રેલવેમાં મુસાફરી કરતા લોકોને ટ્રેક પર કચરો ફેકવાની ખોટી આદત હોય છે. ટ્રેક પર કચરો જમા થતો જાય છે અને ચોમાસા દરમિયાન રેલવે માટે સમસ્યા બની જાય છે રેલવેના નાળાઓમાં કચરો ફસાઈ જાય છે અને પાટા પર પાણી જમા…
- નેશનલ
Jammu Kashmir: પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ
પુલવામા: જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. ગોળીબાર દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો(Terrorist Killed) હોવાના અહેવાલ છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે પુલવામા શહેરથી બે…
- ટોપ ન્યૂઝ
‘દેશ માટે મારો જીવ આપી દઇશ, પણ પ. બંગાળમાં UCC અને CAA લાગુ નહીં થવા દઉં’, મમતા બેનરજી
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કોલકાતાના રેડ રોડ ખાતે આયોજિત ઈદની નમાજ પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે બધાને ઈદની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ‘આ ખુશીની ઈદ છે. આ શક્તિ…
- નેશનલ
‘તમારી માફી મંજુર નથી…’સુપ્રીમ કોર્ટે ફરી રામદેવ અને સરકારની ઝાટકણી કાઢી
પતંજલિ આયુર્વેદની પ્રોડક્ટ્સની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ(Acharya Balkrishna)ની મુશ્કેલીઓ વધી રહી છે. આં કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે ફરી એકવાર…