- નેશનલ
Indian Railways: ટ્રેનમાં મુસાફરી કરતા લોકો જાણી લો તમારી સાથે આટલા કિલો સામાન જ લઈ શકો છો
ભારતીય રેલ્વે તેની સેવાઓ દિવસેને દિવસે વધુ સારી સેવા આપી રહી છે. લોકો માટે વંદે ભારત સહિત ઘણી નવી ટ્રેનો દોડાવવામાં આવી રહી છે અને મુસાફરોને આરામદાયક મુસાફરી આપવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પોતાની…
- સ્પોર્ટસ
IPL 2024 MI vs RCB મેચ દરમિયાન રોહિત શર્માએ આ શું કર્યું જે કેમેરામાં કેદ થઇ ગયું?
મુંબઇઃ મુંબઇ ઇન્ડિયાન્સના ખેલાડી રોહિત શર્માઆઇપીએલની મેચ દરમિયાન સ્ટમ્પ્સની પાછળ સ્લિપમાં ફિલ્ડિંગ કરે છે. ગેમ દરમિયાન ઘણી વાર તેમની કમેન્ટ સ્ટમ્પ માઇકમાં સાંભળવા મળતી હોય છે. ગઇ કાલે પણ MI vs RCBની મેચ દરમિયાન તેમની મઝેદાર કમેન્ટ સ્ટમ્પ માઇકમાં કેદ…
- નેશનલ
લક્ષદ્વીપમાં શાખા ખોલનારી પ્રથમ ખાનગી બેંક બની
ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે લક્ષદ્વીપના કવરત્તીમાં તેની નવી શાખા ખોલી છે. આ સાથે, તે આ સ્થાન પર શાખા ખોલનારી ખાનગી ક્ષેત્રની પ્રથમ બેંક બની છે. બેંકે બુધવારે તેની કવરત્તી શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું. એક નિવેદન અનુસાર, HDFC…
- ઇન્ટરનેશનલ
ભારતના ઝટકામાંથી બહાર નથી આવી શક્યું માલદીવ્સ, પ્રવાસીઓને આકર્ષવા હવે આ યુક્તિ અજમાવશે
માલેઃ ભારત સાથેના સંબંધોને તંગ બનાવીને માલદીવ્સે પોતાના પગ પર કુહાડી મારી દીધી છે. માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં આશ્ચર્યજનક ઘટાડો થયો છે. જેની અસર માલદીવની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. . હવે માલદીવ્સની એક મોટી પર્યટન સંસ્થાએ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા…
- નેશનલ
BRS નેતા કે. કવિતા સામે હવે CBIની કાર્યવાહી
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં BRS નેતા કે. કવિતાની મુસીબત ઓછી થવાનું નામ નથી લઇ રહી. ઈડી બાદ હવે સીબીઆઈએ પણ એક્સાઈઝ પોલીસી કૌભાંડ કેસમાં કે. કવિતા સામે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી લીકર…
- ધર્મતેજ
આયુષ્માન યોગનો શુભ સંયોગ, કન્યા સહિત આ 5 રાશિઓને લાભ જ લાભ કરાવશે
આજે 11 એપ્રિલ, ચૈત્ર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે અને આ દિવસે મા ભગવતીની ત્રીજી શક્તિ મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. તે જ સમયે રાહુ, શુક્ર અને સૂર્યનો સંયોગ મીન રાશિમાં બની રહ્યો છે, જેના કારણે ઘણા ફાયદાકારક…
- નેશનલ
Indian Railway: ટ્રેક પર હવે કચરો ફેકવો મુશ્કેલ, રેલ્વેએ લીધું મોટું પગલું
મુંબઇઃ રેલવેમાં મુસાફરી કરતા લોકોને ટ્રેક પર કચરો ફેકવાની ખોટી આદત હોય છે. ટ્રેક પર કચરો જમા થતો જાય છે અને ચોમાસા દરમિયાન રેલવે માટે સમસ્યા બની જાય છે રેલવેના નાળાઓમાં કચરો ફસાઈ જાય છે અને પાટા પર પાણી જમા…