- નેશનલ
2014 પછી આતંકવાદ સામે લડવાની ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ છે? વિદેશ પ્રધાને ગણાવી સિદ્ધિઓ
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને હાલનો માર્ગ જ આ આતંકવાદનો સામનો કરવાનો સાચો માર્ગ છે. જયશંકરે અહીં ‘વાય ઈન્ડિયા મેટર્સઃ ઓપોર્ચ્યુનિટીઝ ફોર યુથ એન્ડ પાર્ટિસિપેશન ઇન ધ…
- આપણું ગુજરાત
લોકસભા-વિધાનસભા ચૂંટણી-2024 માં આ વખતે એક નવો રેકર્ડ સર્જાય તો લગીરે’ય નવાઈ નહીં,જાણો શું થઈ રહ્યું છે?
લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાત સજ્જ છે. શુક્રવારે પહેલા જ દિવસે ગુજરાતની 26 બેઠકોમાં 1,015 ફોર્મ ચપોચપ ઉપડી ગયા. જેમાં ગાંધીનગર,પાટણ અને પંચમહાલ વિસ્તારમાં બે અપક્ષ સહિત ત્રણ ની ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠક અને…
- ટોપ ન્યૂઝ
ઇન્ડિયન એરફોર્સને મળશે વધુ તાકત, 97 સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે ટેન્ડરને મંજુરી
નવીદિલ્હી: ભારતીય વાયુસેના(Indian Airforce)ની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે,સંરક્ષણ મંત્રાલયે (Defense Ministry) સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ Tejas MK 1Aની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતીય વાયુસેના માટે આ વિમાનો બનાવશે. આવા 97 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ(LCA)ની…
- ઇન્ટરનેશનલ
Israel-Iran: ઈરાન ઇઝરાયલ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે, જો બાઈડેનનો દાવો, ભારતનું વલણ શું રહેશે?
મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ ઇઝરાયલ ગાઝા(Israel-Gaza war) પર સતત હુમલા કરી પેલેસ્ટીનિયન નાગરીકોની હત્યા કરી રહ્યું છે, ટીકા છતાં ઇઝરાયલે હુમલા ચાલું રાખ્યા છે. ત્યારે ઈરાન ઇઝરાયલ(Iran-Israel war) પર કોઈ પણ સમયે હુમલો કરી શકે…
- આમચી મુંબઈ
ભાજપને ઝટકોઃ માઢાની ટિકિટ નહીં મળતા નારાજ નેતાએ આપ્યું રાજીનામું
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અજિત પવાર જૂથ સાથે મહાયુતિ ગઠબંધન કર્યું છે. જોકે આ મહાયુતિને લીધે ટિકિટ નહીં મળતા ભાજપના અનેક મોટા નેતાઓએ પક્ષ બદલો કર્યો છે અને હવે…
- આમચી મુંબઈ
IPL Obsession: ‘મુંબઈ હારી જશે…’ એવી ટીપ્પણી કરતા કોલ્હાપુરમાં પ્રૌઢ ખેડૂતની હત્યા કરવામાં આવી
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)2024 ની સિઝનની શરૂઆત પહેલાથી સોશિયલ મીડિયા પર મુંબઈ ઇન્ડિયન્સન(MI) ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને પૂર્વ કેપ્ટન રોહિત શર્માના ચાહકો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. બંને ખેલાડીઓ એક જ ટીમ માટે રમતા હોવા છતાં રોહિતના ચાહકો હાર્દિકનો…
- ટોપ ન્યૂઝ
હવે આતંકવાદ અને અલગાવવાદ મુદ્દા નથીઃ પીએમ મોદીએ ઉધમપુરમાં 370 કલમ મુદ્દે આપ્યું મોટું નિવેદન
શ્રીનગરઃ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી રોજ અલગ અલગ રાજ્યની મુલાકાત લઇને ચૂંટણી સભા અને રેલીઓને સંબોધિત કરી રહ્યા છે. તેમણે એનડીએ સરકાર માટે ‘ઇસ બાર 400 કે પાર…’ નારો આપ્યો છે. આવી જ એક…
- ટોપ ન્યૂઝ
ભાજપ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાનું ષડયંત્ર કરી રહી છે? AAPના આતિશીનો કર્યો મોટો દાવો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ની ધપકડ બાદ દિલ્હી સરકારના પ્રધાન અને AAP નેતા આતિશી માર્લેનાએ મોરચો સંભળાયો છે, તેઓ સતત કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી(BJP) પર પ્રહાર કરી રહ્યા છે. એવામાં આતિશીએ દાવો કર્યો છે…
- આપણું ગુજરાત
લોકસભા ચૂંટણી: ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલા 16મીએ ફોર્મ ભરે તો આશ્ચર્ય થશે નહીં
રાજકોટ: હાલ રાજકોટ લોકસભા બેઠક પર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોનો મામલો ચર્ચામાં છે. શરૂઆત થઈ ત્યારે લગભગ એવું લાગતું હતું કે ઉમેદવાર બદલાશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે ઝડપે ડેમેજ કંટ્રોલ થયું છે અને ક્ષત્રિય રાજવીઓ તથા આગેવાનોના વિધાનો…