- નેશનલ
કાશી વિશ્વનાથ મંદિરમાં પોલીસકર્મીઓ ધોતી-કુર્તા પહેરેલા જોવા મળશે! નિર્ણયને કારણે વિવાદ
વારાણસી: વારાણસી પોલીસ(Varanasi Police)એ કાશી વિશ્વનાથ મંદિર(Kashivishwanath Temple)ના ગર્ભગૃહના દરવાજા પર તૈનાત પોલીસકર્મીઓને પ્રાયોગિક ધોરણે ધોતી અને કુર્તા પહેરવા અને મંદિરના પૂજારીઓની જેમ કપાળ પર તિલક કરવા કહ્યું છે. વિપક્ષે આ પગલા સામે વાંધો ઉઠાવ્યો છે, તો પોલીસના જણાવ્યા મુજબ…
- ઇન્ટરનેશનલ
સિડની મોલમાં ગોળીબાર, છરાબાજીની ઘટના, 10ના મોત,અનેક લોકો ઘાયલ
ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં સ્થિત વેસ્ટફિલ્ડ બોન્ડી જંકશન મોલમાં છરાબાજી અને ગોળીબારના કારણે અંધાધૂધી ફેલાઇ ગઇ હતી. આ મોલમાં હાજર ચાર લોકોએ સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગે આડેધડ છરાબાજી અને ગોળીબાર કર્યો હતો, જેમાં મોલમાં હાજર દસ લોકો માર્યા ગયા…
- નેશનલ
તિહારમાં કેજરીવાલ સાથે પત્ની સુનીતાની રૂબરૂ મુલાકાત નહી કરવા દેવાઇ, સંજય સિંહનો દાવો
નવી દિલ્હીઃ હાલમાં જ જેલમાંથી જામીન પર છૂટેલા AAPના સંજય સિંહે એક સભામાં એવો આરોપ લગાવ્યો હતો કે બળેલા જેલ સત્તાવાળાઓએ કેજરીવાલના પત્ની સુનીતાને તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલ સાથે રૂબરૂ મળવાની મંજૂરી આપી નહોતી. તેમને બારીમાંથી કેજરીવાલને મળવા દેવાયા હતા.…
- આમચી મુંબઈ
દેવેન્દ્ર ફડણવીસ મારી પાછળ પડી ગયા હતા તેથી હું ભાજપમાં જોડાયો, જાણો કોણે કહ્યું આવું ….
મુંબઇઃ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે તેમના બેફામ નિવેદનો અને આક્રમક સ્વભાવ માટે જાણીતા છે. તેમણે હવે ભાજપમાં શા માટે જોડાયા તેનું કારણ જણાવ્યું છે. નારાયણ રાણેએ કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસ તેમની પાછળ પડી ગયા હતા તેથી તેઓ ભાજપમાં જોડાયા…
- નેશનલ
2014 પછી આતંકવાદ સામે લડવાની ભારતની વ્યૂહરચના કેટલી બદલાઈ છે? વિદેશ પ્રધાને ગણાવી સિદ્ધિઓ
નવી દિલ્હીઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે શુક્રવારે કહ્યું હતું કે 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને હાલનો માર્ગ જ આ આતંકવાદનો સામનો કરવાનો સાચો માર્ગ છે. જયશંકરે અહીં ‘વાય ઈન્ડિયા મેટર્સઃ ઓપોર્ચ્યુનિટીઝ ફોર યુથ એન્ડ પાર્ટિસિપેશન ઇન ધ…
- આપણું ગુજરાત
લોકસભા-વિધાનસભા ચૂંટણી-2024 માં આ વખતે એક નવો રેકર્ડ સર્જાય તો લગીરે’ય નવાઈ નહીં,જાણો શું થઈ રહ્યું છે?
લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાત સજ્જ છે. શુક્રવારે પહેલા જ દિવસે ગુજરાતની 26 બેઠકોમાં 1,015 ફોર્મ ચપોચપ ઉપડી ગયા. જેમાં ગાંધીનગર,પાટણ અને પંચમહાલ વિસ્તારમાં બે અપક્ષ સહિત ત્રણ ની ઉમેદવારી નોંધાઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠક અને…
- ટોપ ન્યૂઝ
ઇન્ડિયન એરફોર્સને મળશે વધુ તાકત, 97 સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ ખરીદવા માટે ટેન્ડરને મંજુરી
નવીદિલ્હી: ભારતીય વાયુસેના(Indian Airforce)ની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે,સંરક્ષણ મંત્રાલયે (Defense Ministry) સ્વદેશી ફાઈટર એરક્રાફ્ટ Tejas MK 1Aની ખરીદી માટે ટેન્ડર બહાર પાડ્યું છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ભારતીય વાયુસેના માટે આ વિમાનો બનાવશે. આવા 97 લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ(LCA)ની…
- ઇન્ટરનેશનલ
Israel-Iran: ઈરાન ઇઝરાયલ પર કોઈ પણ સમયે હુમલો કરી શકે છે, જો બાઈડેનનો દાવો, ભારતનું વલણ શું રહેશે?
મધ્ય પૂર્વમાં તણાવ સતત વધી રહ્યો છે, એક તરફ ઇઝરાયલ ગાઝા(Israel-Gaza war) પર સતત હુમલા કરી પેલેસ્ટીનિયન નાગરીકોની હત્યા કરી રહ્યું છે, ટીકા છતાં ઇઝરાયલે હુમલા ચાલું રાખ્યા છે. ત્યારે ઈરાન ઇઝરાયલ(Iran-Israel war) પર કોઈ પણ સમયે હુમલો કરી શકે…
- આમચી મુંબઈ
ભાજપને ઝટકોઃ માઢાની ટિકિટ નહીં મળતા નારાજ નેતાએ આપ્યું રાજીનામું
મુંબઈ: મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ શિવસેના એકનાથ શિંદે જૂથ અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) અજિત પવાર જૂથ સાથે મહાયુતિ ગઠબંધન કર્યું છે. જોકે આ મહાયુતિને લીધે ટિકિટ નહીં મળતા ભાજપના અનેક મોટા નેતાઓએ પક્ષ બદલો કર્યો છે અને હવે…