- નેશનલ
આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને 7 કરોડની ટેક્સ ચોરી, એકની ધરપકડ
અમદાવાદઃ લકઝુરિયસ કાર આયાત કરીને ઓછી કિંમત દર્શાવીને રૂ. 7 કરોડની ડ્યુટી ચોરી કરવાના મામલે ડીઆરઆઈ અમદાવાદે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બસરથ અહેમદ ખાન નામના વ્યક્તિએ અત્યાર સુધીમાં આઠ લકઝરી કાર કસ્ટમ સમક્ષ ખોટી કિંમત દર્શાવીને આયાત કરી…
- ઇન્ટરનેશનલ
જાણો .. કોણ છે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ, ગીતા પર હાથ મૂકી લીધા શપથ
ટોરન્ટો: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં પણ ભારતીય મૂળના અનિતા આનંદનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેનેડાના પીએમ માર્ક કાર્નેએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો. આ અંતર્ગત ભારતીય મૂળની અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતીય મૂળના…
- અમદાવાદ
કેસર કેરી મહોત્સવ ૨૦૨૫માં અમદાવાદીઓ મન મૂકીને માણશે ઓર્ગેનિક કેરીની જ્યાફત
અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રપટેલના માર્ગદર્શન હેઠળ…
- નેશનલ
જાણો .. પાકિસ્તાનના દરેક ડ્રોન અને મિસાઈલ હુમલાને નિષ્ફળ બનાવનાર ઇન્ટિગ્રેટેડ એર કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ અંગે
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ ભારતીય સેનાએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. આ હુમલામાં 100 થી વધુ…
- તરોતાઝા
વિશેષ: ઉનાળામાં દરરોજ પીવો આ ઠંડાં પીણાં…
-દિક્ષીતા મકવાણાએક ગ્લાસ વરિયાળીનું પાણી પીવો, આ રોગોથી મળશે રાહતઉનાળામાં વરિયાળીનું પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણીએભારતીય રસોડામાં વરિયાળીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. તેના ઉપયોગથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઓછી થઈ…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: સમાધિ હઠયોગની સાધનાનું અંતિમ અંગ છે…
-ભાણદેવ એક રેશમની પાતળી દોરી હાથમાં આવી ગઈ તો દીવાનને મુક્તિનો માર્ગ મળી ગયો. આ કથા દ્વારા પ્રાણાયામનું રહસ્ય સૂચિત થાય છે. શરીર અને મનની વચ્ચે પ્રાણનું સ્થાન છે. પ્રાણ બંનને જોડતી કડી છે. પ્રાણ શરીર અને મન, બંનેને શક્તિ…
- રાજકોટ
રાજકોટમાં યોજાયેલા સમૂહલગ્નમાં 555 નવવધૂને નકલી દાગીના આપ્યા! નોંધાઈ પોલીસ ફરિયાદ
રાજકોટઃ રાજકોટમાં છાસવારે એક નવી અને ચોંકાવનારી ઘટના બનતી હોય છે. રાજકોટમાં થોડા સમય પહેલા સમૂહલગ્ન યોજાયો હતો. સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં આપવામાં આવેલા કરિયાવરમાં દાગીના ખોટા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કુલ 555 નવવધૂને ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં…
- આમચી મુંબઈ
મુંબઈમાં એક બે દિવસમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકીભર્યો ઇમેઇલ મળતા પ્રશાસન હરકતમાં
મુંબઈઃ ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે મુંબઈમાં મોટો બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસેને બોમ્બની ધમકી આપતો મેઈલ આવ્યો છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મુંબઈ પોલીસને એક અજ્ઞાત વ્યક્તિએ મેઈલ કરીને ધમકી આપી છે કે, મુંબઈ શહેરમાં…
- નેશનલ
BREAKING NEWS: CBSE ધો.12નું પરિણામ થયું જાહેર, જાણો કેવી રીતે કરશો ચેક
નવી દિલ્હીઃ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)નું ધો. 12નું પરિણામ જાહેર થયું હતું. 88.39 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે 44 લાખથી વધારે વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આપણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં પહલગામ હુમલાના ત્રણ આતંકીઓના પોસ્ટર લગાવાયા, 20 લાખનું ઈનામ…