- આમચી મુંબઈ
ફરી ભિવંડીમાં લાગી ભયાનક આગઃ અહીંના ગોદામોને લીધે આગના બનાવો વધી રહ્યા છે
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા ભિવંડીમાં ફરી વિકરાળ આગ ફાટી નીકળી છે. મહારાષ્ટ્રના ભિવંડીમાં ભીષણ આગ લાગી છે, જેમાં 22 ગોદામો બળીને રાખ થઈ ગયા છે. ભિવંડીના વડપે ગામની હદમાં આવેલા રિચલેન્ડ કમ્પાઉન્ડ વિસ્તારમાં આગ લાગ્યાની માહિતી મળી છે. મળતી વિગતો…
- નેશનલ
વડોદરાની વન્ડર વુમન તરીકે પ્રખ્યાત છે કર્નલ સોફિયા કુરેશીની જોડિયા બહેન શાયના
વડોદરાઃ ભારતે પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ઓપરેશન સિંદૂર હેઠળ ધ્વસ્ત કરી દીધી હતી. આ ઓપરેશન સિંદૂર અંગે દેશને જેણે સમગ્ર દેશને જાણકારી આપી તેવા સોફિયા કુરેશીની દરેક બાજુ ચર્ચાઓ થઈ રહી છે. લોકો અત્યારે દેશની દીકરી સોફિયા કુરેશીને સલામ કરી…
- નેશનલ
યોગી આદિત્યનાથે પાકિસ્તાન માટે કરી નાખી મોટી વાત, કૂતરાની પૂંછડી ક્યારેય સીધી થાય નહીં
લખનઉ: રક્ષા પ્રધાન રાજનાથ સિંહે રવિવારે વર્ચ્યુઅલ માધ્યમથી લખનઉમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક સહિત અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા…
- સ્પોર્ટસ
અરે આ શું? ટીમની તમામ 10 બૅટરને રિટાયર-આઉટ કરી દેવામાં આવી!
બૅંગકૉકઃ મહિલાઓના આગામી ટી-20 વર્લ્ડ કપ (WOMEN’S T20 WORLD CUP) માટેની એશિયા પ્રાન્તની એક ક્વૉલિફાઇંગ મૅચમાં શનિવારે એક અજબ ઘટના બની. એવું દોઢસો વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં (પુરુષો અને મહિલાઓ) બેમાંથી કોઈના પણ કોઈ પણ ફૉર્મેટની મૅચમાં નથી બન્યું. એક ટીમની…
- નેશનલ
શું સરકારે કોરાનાને કારણે થયેલા મોતના આંકડા છુપાવ્યા? સરકારી રીપોર્ટસમાં મોટો તફાવત; જાણો શું છે હકીકત
મુંબઈ: વર્ષ 2020 અને 2021 ભારત સહીત સમગ્ર વિશ્વ માટે ખુબ મુશ્કેલીઓથી ભરેલા રહ્યા, કોવીડ-19 પાનડેમિકને કારણે દુનિયાભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યો. ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવીડ-19ને કારણે ભારતમાં કુલ 5,33,665 લોકો મૃત્યુ થયા હતાં, પરંતુ હાલમાં જાહેર…
- રાજકોટ
રાજકોટ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું, રૂપિયાની માંગણી કરી
રાજકોટઃ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતાં બ્રિજેશ કુમાર ઝાનું નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું છે. તેના પરથી રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. લોકો આ નકલી ફેસબુક એકાઉન્ટને અસલી સમજે તે માટે રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના…
- નેશનલ
પીએમ મોદીએ સેનાના ત્રણેય વડા સાથે બે કલાક કરી મીટિંગ, ડોભાલ-રાજનાથ સિંહ પણ રહ્યા હાજર
નવી દિલ્હીઃ ભારત – પાકિસ્તાન શનિવારે યુદ્ધવિરામ માટે સહમત થયા હતા. પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને પોત પ્રકાશતાં યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આજે દિલ્હીમાં વડા પ્રધાન નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય મીટિંગ મળી હતી. જેમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, એનએસએ અજીત…
- ઉત્સવ
ટૅક વ્યૂહ: ગૂગલ સર્ચના વળતાં પાણી?
-વિરલ રાઠોડ ના, ડેટાની સરળ પ્રાપ્યતા સામે આ સર્ચ એન્જિનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર…ચેટ GPT અને AI બધુ નહીં કરી શકે.ચેટ GPT અને AI કોઈ પણ જગ્યાએથી બધુ જ કરી શકે છે એવું ઘણા લોકો માની રહ્યા છે. ખાસ…
- ઉત્સવ
આજે આટલું જ: હું અસહમત થાઉં છું…
-શોભિત દેસાઈ જી હા, પાકિસ્તાનના આ તાયફાથી અને ભારતના, આંતરરાષ્ટ્રીય દબાણને કદાચ વશ થઈને યુદ્ધવિરામ માટે સહમત થવાના વલણ સાથે અસહમત થાઉં છું. લઘુબંધુ કુલદિપે બહુ સરસ વાત કરી હતી, જગજીતજી જ્યારે પકિસ્તાન જઈ આવ્યા ત્યારે કે પાકિસ્તાનનો ગૃહઉદ્યોગ, મુખ્ય…
- ભુજ
ડ્રોન હુમલાને લીધે કોરીક્રિકમાં ફસાયેલા 100 શ્રમિકને બીએસએફ અને વનવિભાગે ઉગાર્યા
ભુજઃ નાપાક પાકિસ્તાને કરેલા નિષ્ફ્ળ ડ્રોન હુમલાના પ્રયાસ બાદ કચ્છમાં હજુ પણ હાઈ એલર્ટ આપવામાં આવેલું છે, તેવામાં પશ્ચિમ કચ્છ વનવિભાગ દ્વારા સિરક્રીકને અડકીને આવેલા કોરીક્રીક વિસ્તારમાં ચેરિયાના વાવેતરનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે, જેના માટે આ સંવેદનશીલ વિસ્તારમાં ગયેલા…