-  ધર્મતેજ આજથી શરૂ થયો વૈશાખ મહિનો: આ ચાર રાશિના જાતકો માટે રહેશે Goody Goody, જોઈ લો તમારી રાશિ તો નથી ને?હિન્દુ નવા વર્ષનો પહેલો મહિનો ગઈકાલે એટલે કે 23મી એપ્રિલના પૂરો થયો અને આજથી વૈશાખ મહિનાનો પ્રારંભ પણ થઈ ગયો. હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ આ મહિનામાં ગરમી પણ એટલી જ વધારે પડે છે… 
-  નેશનલ બર્થ-ડે બૉય સચિન તેન્ડુલકરની નેટવર્થ જાણીને ચોંકી જશો!મુંબઈ: 51મી વરસગાંઠ ઉજવનાર સચિન તેન્ડુલકરે 24 વર્ષની ઇન્ટરનૅશનલ કરીઅરમાં કંઈ કેટલાયે વિક્રમો સ્થાપિત કર્યા અને એના આંકડા જેટલી માયાજાળ ઊભી કરે છે એટલા જ આંકડા તેની નેટવર્થના છે જે વાંચીને કોઈને પણ ચક્કર આવી જાય. માસ્ટર બ્લાસ્ટરે નિવૃત્તિ લીધી… 
-  નેશનલ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં હવામાન પાડશે વિક્ષેપ !નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં તાપમાનમાં થઈ રહેલા સતત વધારાને પગલે આગામી દિવસોમાં આકરી ગરમી જોવા મળી શકે છે. તેની સ્પષ્ટ અસર લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળી રહી છે. તાપમાનમા થઈ રહેલા વધારાના પગલે ભારતીય હવામાન વિભાગ (IMD)એ એલર્ટ જાહેર… 
-  નેશનલ વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં `પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક’આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ.)ના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકરની વિશ્વ પ્રસિધ્ધ બનારસ હિન્દુ યુનિવર્સિટીની મહત્વની એકેડમિક કાઉન્સિલમાં સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ કાઉન્સિલમાં સમગ્ર દેશમાંથી માત્ર આઠ સભ્યોને જ પસંદ કરવામાં આવે છે ત્યારે પ્રો. અનૂપ… 
-  આમચી મુંબઈ મહિલા મુસાફરોની સુરક્ષા માટે રેલવેનો મહત્વનો નિર્ણય, લોકલમાં મળશે આ સુવિધામુંબઈ: મુંબઈ જવા મહાનગરમાં દરરોજ મુસાફરો લોકલ ટ્રેન દ્વારા સફર કરે છે. તેમાં મહિલા મુસાફરોની સંખ્યા લગભગ ૩૦ ટકા જેટલી છે. લોકલમાં મહિલા મુસાફરો માટે કોચ અનામત રાખવામાં આવે છે. સવારની પહેલી લોકલથી લઈને રાતની છેલ્લી લોકલ સુધી મહિલાઓ ટ્રેનમાં… 
-  નેશનલ વિરાસત ટેક્સઃ સામ પિત્રોડાની વ્હારે આવી કૉંગ્રેસ, પિત્રોડાએ પણ કરી ટ્વીટનવી દિલ્હીઃ સામ પિત્રોડાએ આપેલા એક ઈન્ટરવ્યુ બાદ તેમના ગણા નિવેદનો મામલે ભાજપ ટીકા કરી રહ્યું છે. સામ પિત્રોડાએ વિરાસત ટેક્સની વાત કરી છે ત્યારે ભાજપ તેની પણ ટીકા કરી રહ્યુંછે, પણ કૉંગ્રેસ પોતાના ઓવરસીઝ પ્રેસિડેન્ટની વ્હારે આવી છે.વારસાગત ટેક્સ… 
-  આમચી મુંબઈ હવે મહારાષ્ટ્રની આ બેંક પર રિઝર્વ બેંકે પ્રતિબંધ મૂક્યો, જોઇલો તમારી બેંક તો નથી ને….મુંબઇઃ બેંકની કથળતી નાણાકીય પરિસ્થિતિને પગલે આરબીઆઈએ મંગળવારે કોણાર્ક અર્બન કો-ઓપરેટિવ બેંક, ઉલ્હાસનગર (મહારાષ્ટ્ર) પર ઉપાડ સહિત અનેક નિયંત્રણો લાદ્યા હતા. જોકે, રિઝર્વ બેંકે જણાવ્યું છે કે પાત્ર થાપણદારો તેમની થાપણોની 5 લાખ સુધીની ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન… 
 
 








