- નેશનલ

“…માનો જાણે ગયા જનમમાં હું બંગાળમાં જન્મેલો” માલ્દામાં પીએમ મોદીનું નિવેદન
માલદા : વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળના માલ્દામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે તમે મને જે પ્રેમ આપો છો તે જોતાં મને લાગી રહ્યું છે કે જાણે ગયા જન્મમાં હું બંગાળમાં જન્મ્યો હોઈશ અથવા આગલા જન્મમાં મારે…
- સ્પોર્ટસ

આઈપીએલ-2024: પંજાબ સામે કોઈ પણ ટીમ 200 રન નથી બનાવી શકી, આજે કોલકતા સામે કસોટી
કોલકાતા: આઈપીએલ-2024ના પોઈન્ટ્સ ટેબલમાં કોલકાતા નાઈટ રાઇડર્સ ઉપરથી બીજા નંબરે અને પંજાબ કિંગ્સ નીચેથી બીજા નંબરે છે. આજે (સાંજે 7.30 વાગ્યાથી) આ બન્ને ટીમ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં જંગ છે. છેલ્લા પાંચ મુકાબલામાં કોલકાતાનો હાથ ઉપર છે. ત્રણમાં કોલકાતા અને બેમાં…
- નેશનલ

Bihar fire: બિહારમાં લગ્નનો ઉલ્લાસ માતમમાં ફેરવાયો, આતિશબાજીને કારણે આગ લગતા એક પરિવારના 6 સભ્યોના મોત
દરભંગા: ગઈ કાલે બિહાર(Bihar)ના પટનાની પાલ હોટલમાં આગના બનાવમાં છ લોકોના મોત બાદ ગત મોડી રાત્રે બિહારના દરભંગામાં આગની ગોઝારી ઘટના(Darbhanga fire) બની. આ ઘટનામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અહેવાલ મુજબ,…
- સ્પોર્ટસ

RCBની જીત છતાં કોહલી પર ભડક્યા દિગ્ગજ ક્રિકેટર, કહી દીધું…….
IPL 2024ની 41મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં RCBએ હૈદરાબાદને તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું. હૈદરાબાદ આ સિઝનમાં તેના હોમ ગ્રાઉન્ડ પર હજુ સુધી એક પણ મેચ હાર્યું નહોતું, પરંતુ…
- સ્પેશિયલ ફિચર્સ

“પતિ સંકટમાં સ્ત્રીધનનો ઉપયોગ કરી શકે છે, પછીથી પરત કરવું પડશે…” મહિલાઓના સ્ત્રી ધન અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મહિલાઓના સ્ત્રી ધન અંગે મહત્વનો નિર્ણય જણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે પતિનો તેની પત્નીના ‘સ્ત્રીધન’ પર કોઈ અધિકાર નથી. મહિલાનું સ્ત્રી ધન તેની પોતાની સંપત્તિ છે, જે મહિલા તેની ઇચ્છા મુજબ ખર્ચ કરી શકે…
- નેશનલ

‘કોઈ કૂવામાં કૂદી, કોઈએ ફાંસી લગાવી….’બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ કરી આત્મહત્યા
તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે બાદ પોલીસને રાજ્યભરમાંથી આત્મહત્યાની માહિતી મળી છે. બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં 6 છોકરીઓએ આત્મહત્યા કરી છે.તેલંગાણામાં ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી મધ્યવર્તી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 9 લાખ 80 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા…
- આપણું ગુજરાત

પ્રવાસીઓ માટે આનંદના સમાચાર : સ્ટેચ્યું ઓફ યુનિટીથી નર્મદામાં શરૂ થશે ઓમકારેશ્વર સુધીની ક્રૂઝ સેવા
રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધુ પ્રવાસીઓને આકર્ષવા અને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન કરાવવાના હેતુથી કેવડિયાથી મધ્યપ્રદેશના ઓમકારેશ્વર સુધી ક્રુઝ સેવા દિવાળી આસપાસ શરૃ કરવામાં આવશે. જેના દ્વારા નદીમાં ૧૨૦ કિમી મુસાફરી થઇ શકશે.મધ્યપ્રદેશમાં ક્રૂઝ ટુરિઝર માટે મધ્યપ્રદેશ ટુરિઝમ…
- નેશનલ

Waiting Ticket Cancellation Chargeને લઈને Railwayએ લીધો આ નિર્ણય, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
નવી દિલ્હી/મુંબઈઃ Indian Railwaysની ગણતની દુનિયાભરના વિશાળ અને જટિલ કહી શકાય એવા રેલવે નેટવર્કમાં કરવામાં આવે છે. છેલ્લાં કેટલાય વર્ષોમાં ભારતીય રેલવેમાં ઘણા બધા પરિવર્તન આવ્યા છે અને આ પરિવર્તન બાદ પણ ભારતીય રેલવેમાં કેટલાક એવા નિયમો હતા કે જે…
- સ્પેશિયલ ફિચર્સ

જાણી લો…આ વેજ ફૂડ્સમાં હોય છે ઇંડાથી પણ વધુ પ્રોટીન….
જે લોકો વેટ લોસ માટે કોશિશ કરે છે કે પછી મસલ્સ બિલ્ડ કરવા માગે છે અથવા ફીટ રહેવા માગે છે, તેઓ પોતાના ડાયેટાં વધુમાં વધુ પ્રોટીન લેવાની કોશિશ કરે છે. જોકે, તકલીફ એ છે કે મોટા ભાગના લોકોને એખબર નથી…









