- નેશનલ
ભારતને મળ્યા નવા મુખ્ય ન્યાયધીશ; રાષ્ટ્રપતિ મુર્મુએ બી આર ગવઈને શપથ લેવડાવ્યા
નવી દિલ્હી: ભારતને આજે નવા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ બી આર ગવઈને આજે બુધવારે સવારે ભારતના 52મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ (BR Gavai sworn in a CJI) લેવડાવ્યા હતાં. આજે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન…
- નેશનલ
હેર ટ્રાન્સપ્લાન્ટ જેવી ટ્રીટમેન્ટ કરાવતા પહેલા આ વાંચી લેજોઃ કાનપુરમાં બે જણે જીવ ગુમાવ્યો
કાનપુરઃ વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા ઘણા લોકો આજકાલ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવી રહ્યા છે. જોકે આ ટ્રીટમેન્ટની ક્યારેક આડઅસર પણ થાય છે. કાનપુરમાં હેર ટ્રાન્સપ્લાન્ટમાં ડૉક્ટરની બેદરકારીથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરિવારજનોના કહેવા મુજબ, બંને મામલામાં ટ્રાન્સપ્લાન્ટ સમયે…
- ટોપ ન્યૂઝ
ચીને અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલ્યા; ભારતે સખત વાંધો ઉઠાવ્યો
નવી દેલ્હી: હાલ ભારતનો તેના એક પાડોશી દેશ પાકિસ્તાન સાથે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે ભારતના એક બીજા પાડોશી દેશ ચીને વિવાદાસ્પદ નિર્ણય લીધો છે. ચીને ભારતના ઉત્તરપૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલીની ચાનીઝ ભાષાના નામોની જાહેરાત (China…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
–હેન્રી શાસ્ત્રી એકવીસમી સદીના ત્રીજા દાયકામાં પણ કેટલીક બાબતે આપણો દેશ અઢારમી સદીમાં જીવે છે. એક તરફ ભારતીય લશ્કરમાં અધ્યક્ષ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ નામની બે જાંબાઝ મહિલા દેશનું ગૌરવવંતુ પ્રકરણ છે તો બીજી તરફ લગ્ન પછી ઘરની વહુરાણી…
- ઈન્ટરવલ
મગજ મંથન : પ્રવૃત્તિ વગરનું જીવન એક પડછાયા જેવું છે, નજરે પડે પણ એ જીવંત નથી…
-વિઠ્ઠલ વઘાસિયા માનવ જીવનની સફળતા માટે અનેક ગુણ જરૂરી હોય છે, પરંતુ તેમાં પ્રવૃત્તિ અર્થાત એક્ટિવિટી કે કાર્યશીલતા એ એક અગત્યનું સ્થાન ધરાવે છે. પ્રવૃત્તિ એટલે કોઈ કાર્યમાં સતત લાગી રહેવું. કામથી દૂર ન ભાગવું અને જીવનને ગતિશીલ બનાવવું. માનવ…
- નેશનલ
આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને 7 કરોડની ટેક્સ ચોરી, એકની ધરપકડ
અમદાવાદઃ લકઝુરિયસ કાર આયાત કરીને ઓછી કિંમત દર્શાવીને રૂ. 7 કરોડની ડ્યુટી ચોરી કરવાના મામલે ડીઆરઆઈ અમદાવાદે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બસરથ અહેમદ ખાન નામના વ્યક્તિએ અત્યાર સુધીમાં આઠ લકઝરી કાર કસ્ટમ સમક્ષ ખોટી કિંમત દર્શાવીને આયાત કરી…
- ઇન્ટરનેશનલ
જાણો .. કોણ છે કેનેડાના વિદેશમંત્રી અનિતા આનંદ, ગીતા પર હાથ મૂકી લીધા શપથ
ટોરન્ટો: કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીના મંત્રીમંડળમાં પણ ભારતીય મૂળના અનિતા આનંદનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેનેડાના પીએમ માર્ક કાર્નેએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો. આ અંતર્ગત ભારતીય મૂળની અનિતા આનંદને કેનેડાના વિદેશ મંત્રી બનાવવામાં આવ્યા છે. ભારતીય મૂળના…
- અમદાવાદ
કેસર કેરી મહોત્સવ ૨૦૨૫માં અમદાવાદીઓ મન મૂકીને માણશે ઓર્ગેનિક કેરીની જ્યાફત
અમદાવાદઃ ગાંધીનગર અને અમદાવાદના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રપટેલના માર્ગદર્શન હેઠળ…