- નેશનલ
“શાળામાં પડેલા મારની છાપ આજેય અકબંધ” CJI ચંદ્રચુડે શેર કરી શાળાના મારની વાત ….
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટનાં (Supreme court) મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી. વાય. ચંદ્રચુડે (chandrachud) શનિવારે એક સેમિનારમાં તેમની બાળપણની યાદગીરીનેં શેર કરતા કહ્યું હતું કે, બાળપણમાં બાળકો સાથે કરવામાં આવતી વર્તણૂક તેના મન પર કાયમી અસર કરે છે. CJIએ કહ્યું…
- ટોપ ન્યૂઝ
રાજસ્થાનમાં બાળલગ્ન થશે તો પંચ-સરપંચ જવાબદાર રહેશે, હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ
જયપુરઃ રાજસ્થાનમાં હજુ પણ ચાલી રહેલા બાળ લગ્ન અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો રાજ્યના કોઈ પણ ગામમાં બાળ લગ્ન થશે તો તેના માટે તે ગામના પંચ અને સરપંચ જવાબદાર રહેશે. અક્ષય તૃતીયા પહેલા હાઇકોર્ટે…
- ધર્મતેજ
આજે રવિ પ્રદોષ : કરો આટલી વિધી જેથી પ્રાપ્ત થશે ભગવાન શંકરની કૃપા …..
Ravi Pradosh Vrat 2024 : આજે પ્રદોષ વ્રત કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પ્રદોષ વ્રત રાખવાની અને ત્રયોદશીની સાંજે ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે. અઠવાડિયાના સાત દિવસોમાં જે દિવસે પ્રદોષ વ્રત આવે છે તેના પરથી પ્રદોષનું નામ રાખવામાં…
- સ્પોર્ટસ
બેંગ્લૂરુ સતત ત્રીજી મૅચ જીતીને ત્રણ નંબર ઉપર આવ્યું
બેંગલૂરુ: અહીંના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમની આઠમા નંબરની જે પિચ પર થોડા દિવસ પહેલાં બેંગલૂરુ સામે હૈદરાબાદે વિક્રમજનક 287 રનનો ખડકલો કરીને વિજય મેળવ્યો હતો એ જ પિચ પર શનિવારે બેંગલૂરુએ (નવા ટ્રેન્ડ મુજબ બદલવામાં આવેલી પિચ પર) લો-સ્કોરિંગ મુકાબલામાં ગુજરાતને…
- આપણું ગુજરાત
“મોદીજી ગુજરાતને ભૂલી ગયા છે, એટલે જ વારાણસીથી ચૂંટણી લડે છે” લાખણીમાં પ્રિયંકા ગાંધીનું જનસભાને સંબોધન
પાલનપુર : ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે. ત્યારે આજે બનાસકાંઠાના લાખણીમાં પ્રિયંકા ગાંધી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચાર કરવા માટે ગુજરાતમાં આવ્યા હતા. પ્રિયંકાએ જનસભાની શરુઆત મા અંબાના જયકાર સાથે કર્યો હતો. આ સાથે…
- સ્પોર્ટસ
IPL 2024: CSK માટે મહત્વના સમાચાર, આગામી મેચ માટે આ બે સ્ટાર ખેલાડી ટીમમાં જોડાયા
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ટુર્નામેન્ટ હવે રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે, ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) ટીમે 10માંથી પાંચ મેચ જીતીને 10 પોઈન્ટ્સ સાથે ટેબલમાં 5માં સ્થાને છે. અગામી મેચોમાં CSK જીત મેળવી ટોચના ચાર સ્થાનમાં રહી પ્લે-ઓફમાં જગ્યા બનાવવા પ્રયત્નો કરશે.…
સુપ્રીમ કોર્ટે કહ્યું “માતા પિતા અને સગાવ્હાલાઓ વાતનું વતેસર કરે છે, સહનશીલતા જ લગ્નજીવન ટકાવશે !”
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે પત્ની દ્વારા પતિ પર કરાયેલા દહેજ શોષણ મામલાની સુનાવણી દરમિયાન ટકોર કરતા કહ્યું હતું કે, ” સારા લગ્નનો પાયો સહનશીલતા, સમાયોજન અને પરસ્પરનું સન્માન છે. પતિ-પત્ની દિલમાં એટલું ઝેર લઈને લડે છે કે તેઓ એક…