- આપણું ગુજરાત

મચ્છુ-૨ ડેમમાં દરવાજાના રિપેરિંગ માટે પાંચ દરવાજા ખોલવામાં આવશે ; આ ગામોને કરાયા એલર્ટ
મોરબી : મોરબી જિલ્લાની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના પાંચ દરવાજાની હાલત જર્જરીત હોવાથી સિંચાઇ વિભાગ દ્વારા તેની રિપેરિંગની કામગીરી કરવામાં આવનાર છે. જેને પગલે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે, આથી નદીમાં પૂરની સ્થિતિ સર્જાય શકે છે. જેથી નદીના પટમાં…
- નેશનલ

પૂર્વોત્તરમાં ઉગ્રવાદી સંગઠન ULFA-I સક્રિય થયું, નાની દીકરીને છોડી પતિ-પત્ની સંગઠનમાં જોડાયા
ગુવાહાટી: મણિપુરમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સતત ચાલી રહેલી હિંસા વચ્ચે ઉત્તર-પૂર્વ ભારતના અન્ય રાજ્યોમાં અન્ય ઉગ્રવાદી સંગઠનો સક્રિય થઇ રહ્યા છે. એક અહેવાલ મુજબ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઈન્ડીપેન્ડન્ટ (ULFA-I)માં નવા સભ્યોની ભરતી કરવામાં આવી…
- નેશનલ

Uttarpradesh: છ જણના મોતનું ઘૂંટાતું રહસ્ય, સંબંધીએ અનુરાગના ભાઈ તરફ તલવાર તાકી
સીતાપુરઃ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક જ પરિવારના છ લોકોના મોતનો મામલો નવો વળાંક લઈ રહ્યો છે. હૃદયદ્રાવક અને સનસનાટીભરી ઘટના જિલ્લાના રામપુર મથુરા પોલીસ સ્ટેશન વિસ્તારના પહલાપુર ગામમાં બની હતી, જ્યાં એક જ પરિવારના છ લોકોના દુઃખદ મોત થયા હતા.…
- નેશનલ

Tejas, Rajdhani Express નહીં, 98% Occupancy રેટ સાથે આ છે Indian Railwayની Most Popular Train…
લોકસભામાં ચૂંટણીના માહોલમાં સરકાર અને વિપક્ષ વચ્ચે આરોપ અને પ્રત્યારોપનું રાજકારણ રમાઈ રહ્યું છે આ દરમિયાન કોંગ્રેસે Indian Railway’sની Popular Train Vande Bharatને પણ નહોતી છોડી. કેરળ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે દેશમાં Vande Bharatની ઓક્યુપન્સી ખૂબ જ…
- નેશનલ

આ રીતે હિન્દુ પરિવાર પણ બચાવી શકે છે લાખો રૂપિયાનો ટેક્સ જાણો કેવી રીતે
બધાને ખબર જ છે કે આવકવેરો ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 છે. તમામ કરદાતાઓ ટેક્સ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિવિધ મુક્તિઓ દ્વારા લોકો ટેક્સ બચાવવા માગતા હોય છે.પરંતુ શું તમે જાણો છો કે હિન્દુ પરિવારને અલગથી ટેક્સમાં છૂટ…
- આપણું ગુજરાત

જયેશ રાદડીયા ઉંદરની જેમ ચાલી રહ્યા છે, આ હાર બીપીન ગોતાની નહિ ભાજપની છે : ભાજપ નેતા બાબુ નશીતનાં આરોપ
ગાંધીનગર : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારે ચર્ચામા રહેલી સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોનાં ડિરેક્ટર પદની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. મહત્વનું છે કે, છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ ભાજપ દ્વારા બિપિન પટેલને મેન્ટેડ…
- આપણું ગુજરાત

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર સર્જાયેલો ગોઝારો અકસ્માતઃ માતા-પુત્રીએ ગુમાવ્યો જીવ
જામનગરઃ જામનગરની ભાગોળે ખંભાળિયા ઘોરીમાર્ગ પર સિકકા-વસઇ વચ્ચે પુરપાટ દોડતા ડમ્પરે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બાઇકસવાર મહિલા અને તેની માસુમ પુત્રીનુ ગંભીર ઇજા થવાથી મોત નિપજયા હતા જયારે બાઇકચાલક યુવાનને પણ ગંભીર ઇજા સાથે 108 મારફતે સારવાર અર્થે…
- ટોપ ન્યૂઝ

…તો ખતમ થઇ જશે Googleની બાદશાહી!, Open AI લાવી રહ્યું છે AI સર્ચ એન્જિન
Open AI ટૂંક સમયમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી શકે છે. Chat GPT, Dall-E અને Sora જેવા AI જનરેટિવ ટેક્સ્ટ, ફોટો અને વિડિયો ટૂલ્સ લોન્ચ કર્યા બાદ કંપની હવે વેબ સર્ચ માટે પણ ચૂલ લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ…
- ટોપ ન્યૂઝ

Weather news : ગુજરાત સહીત દેશભરનાં વાતાવરણમાં પરિવર્તનનો દોર, ક્યાંક આંધી તો ક્યાંક વરસાદની આગાહી….
ગાંધીનગર : ગુજરાતનાં વાતાવરણમાં પરીવર્તનનો દોર ચાલી રહ્યો છે. કારણ કે, ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ઠેર-ઠેર વરસાદ પડવાની આગાહી છે. લોકોને મે મહિનામાં થોડા દિવસ કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળે તેવી આશા બની રહી છે. કારણ કે, આજથી ત્રણ દિવસ રાજ્યમાં…









