- અમદાવાદ
અમદાવાદમાંથી વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા, નકલી પાસપોર્ટના આધારે 12 વર્ષથી રહેતા હતા
અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન બાદ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાંથી વધુ 2 બાંગ્લાદેશીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. બંને લોકો નકલી પાસપોર્ટના આધારે અહીં રહેતા હતા. બંને છેલ્લા 12 વર્ષથી નારોલ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ચીન ટ્રેડ ડીલ બાદ પણ ડોલરમાં નરમાઈ, રૂપિયો મજબૂત થયો
મુંબઇ : વૈશ્વિક સકારાત્મક સંકેતો અને ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ ડોલર સામે રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલ બાદ ડોલરમાં મજબૂતી જોવા મળવાની શકયતા હતી. જોકે, એક સમયે ડોલર સામે રૂપિયા 86ની સપાટીએ પહોંચેલો…
- નેશનલ
એનડીએ શાસિત રાજ્યોને પીએમ મોદીનું તેડુંઃ ઑપરેશન સિંદૂર વિશે ચર્ચાની શક્યતા
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 મેના રોજ એનડીએના તમામ મુખ્ય પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાનની મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, આંધ્ર પ્રદેશના…
- ઇન્ટરનેશનલ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને ચૂકવવી પડશે મોટી કિંમત, સફરજનની ખરીદી બંધ, પ્રવાસી બુકિંગ રદ
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનારા તુર્કી વિરુદ્ધ હવે ભારતીયોએ મોરચો ખોલી દીધો છે. જેમાં હાલ દેશના સોશિયલ મીડિયા પર બાન તુર્કી અભિયાન ચાલી રહ્યું છે. જેની બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં વેપારીઓ અને પ્રવાસીઓ બુકિંગ…
- ઇન્ટરનેશનલ
20 દિવસ પાકિસ્તાનની કસ્ટડી રહ્યા બાદ BSF જવાન ભારત પરત ફર્યો
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો…
- જૂનાગઢ
રીંછ એકલું ફરવા ચાલ્યું, સક્કરબાગ ઝૂની ઘટનાથી મચી દોડધામ
જૂનાગઢઃ ગુજરાતમાં એકબાજુ સિંહની વસ્તી ગણતરી ચાલતી હતી ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ફરી જમાદાર બનવાનો પ્રયાસ કર્યો; ભારત અને પાકિસ્તાનને સાથે ડીનર કરવા કહ્યું
રિયાધ: અઠવાડિયા સુધી ચાલેલા લશ્કરી તણાવ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ (India-Pakistan Ceasefire) માટે સંમત થયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અગાઉ દાવો કરી ચુક્યા છે કે તેમની મધ્યસ્થીથી બંને દેશો શાંતિ જાળવવા સંમત થયા હતાં. જોકે…
- નેશનલ
ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક, ગ્લોબલ ટાઇમ્સના એકસ હેન્ડલ પર પ્રતિબંધ
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતે પાકિસ્તાન બાદ હવે ચીન પર પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં કેન્દ્ર સરકારે સતત ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતમાં ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના એકસ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.…
- સ્પોર્ટસ
રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે
બેંગ્લૂરુ: રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એટલે તેમના કરોડો ચાહકો ઉપરાંત ખાસ કરીને દેશના ભૂતપૂર્વ ખેલાડીઓને પણ આશ્ચર્ય થયું છે. અનિલ કુંબલેએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ બંને દિગ્ગજોને મેદાન પરથી માનભેર…
- નેશનલ
જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર
લખનઉઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. સેનાએ તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો…