- નેશનલ
બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત
નવી દિલ્હી : ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ) તેના યુઝર્સને સારી સુવિધા આપવા જઇ રહી છે. જેના લીધે બીએસએનએલના ગ્રાહકોને મોબાઈલ નેટવર્કની સમસ્યામાંથી રાહત મળશે. જેમાં કંપની ગત વર્ષથી દેશભરમાં સ્વદેશી ટેકનોલોજી સાથે 4G મોબાઇલ ટાવર લગાવી રહી છે. સરકારી ટેલિકોમ…
- નેશનલ
ઑપરેશન સિંદૂરઃ વીડિયોમાં સાંભળવા મળી તે રામધારી સિંહ ‘દિનકર’ની કવિતા વિશે જાણો
ભારતે ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડી પાકિસ્તાની આતંકવાદીઓ પર કાળો કેર વર્તાવ્યો છે. આ અંગે ઈન્ડિયન આર્મીના ત્રણેય સેના પ્રમુખે એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને તેમાં પાકિસ્તાનમાં વેરેલા વિનાશનો એક નવો વીડિયો શેર કર્યો હતો. 22મી એપ્રિલે થયેલા પહેલગામ…
- સ્પોર્ટસ
કોહલીએ ‘વિરાટ ટેસ્ટ કારકિર્દીમાં’ 16,608 બૉલમાં બનાવ્યા 9,230 રન
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ જગતના મહાન બૅટ્સમેનોમાં ગણાતા લેજન્ડરી ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli)એ ટી-20 પછી હવે તેના સૌથી પ્રિય ટેસ્ટ ક્રિકેટ (test cricket)ને સોમવારે સવારે ગુડ-બાય કરી એ સંદર્ભમાં આપણે અહીં તેના ખાસ ટેસ્ટ-વિક્રમો અને સિદ્ધિઓ પર…
- નેશનલ
Parenting Tips: સરહદો પર તંગ સ્થિતિ હોય ત્યારે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખશો?
ભારત બુદ્ધનો દેશ છે, પરંતુ કમનસીબે પાડોશી દેશ આપણી મિત્રતાના બદલામાં માત્ર ઝેર ઓકે છે અને આપણી સુરક્ષા જોખમાઈ છે. આવી સ્થિતિમાં આપણે યુદ્ધનો લલકાર પણ કરીએ છીએ. તાજેતરમાં જ આપણે ભારતીય સૈન્યના પરાક્રમો અને દુશ્મનોના દાંત ખાટા કરવાની તાકાત…
- પાટણ
સરહદી તણાવ ઓસરતાં જનજીવન સામાન્ય; નડેશ્વરી માતાનાં મંદિરે ભક્તો ઉમટ્યા
પાટણ: જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધો તંગ બન્યા હતા. આ દરમિયાન પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતનાં સરહદી વિસ્તારોમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હતો…
- નેશનલ
બાંગ્લાદેશ મૂંઝવણમાં, ‘ ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવી કે નહીં?’
ઢાકા: પહલગામના ઘાતક આતંકવાદી હુમલા પછી ભારતીય સશસ્ત્ર દળોના હાથે (ખાસ કરીને ભારતીય હવાઈ દળના હાથે) બેશરમ પાકિસ્તાને એટલો બધો માર ખાધો છે કે દેશમાં ખાનાખરાબી થઈ ગઈ છે. લાહોર, રાવલપિંડી સહિત અનેક શહેરો પાયમાલ થઈ ગયા છે એવામાં બાંગ્લાદેશ…
- રાજકોટ
રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી ફરી શરૂ, ફ્લાઇટ બુકિંગ ટૂંક સમયમાં
રાજકોટ: ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાતની સરહદ પર કરવામાં આવેલા ડ્રોન હુમલા બાદ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવેલું રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ આજથી એટલે કે સોમવાર, 12 મે, 2025થી…
- ધર્મતેજ
એકસ્ટ્રા અફેર: અમેરિકાએ આતંકવાદીઓને ફાયદો કરાવી દીધો-ભરત ભારદ્વાજ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણમાં એન્ટિ ક્લાઈમેક્સ આવી ગયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે કે નહીં તેની અટકળો ચાલતી હતી ત્યાં શનિવારે અચાનક જ આશ્ચર્યજનક રીતે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થઈ ગયાં. વધારે આશ્ચર્યજનક વાત એ છે…