- ઇન્ટરનેશનલ
20 દિવસ પાકિસ્તાનની કસ્ટડી રહ્યા બાદ BSF જવાન ભારત પરત ફર્યો
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન બંને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા બાદ તણાવ વધુ ઓછો કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એવામાં પાકિસ્તાને 23 એપ્રિલના રોજ કસ્ટડીમાં લીધેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાન પૂર્ણમ કુમારને ભારતને પરત સોંપ્યો…
- જૂનાગઢ
રીંછ એકલું ફરવા ચાલ્યું, સક્કરબાગ ઝૂની ઘટનાથી મચી દોડધામ
જૂનાગઢઃ ગુજરાતમાં એકબાજુ સિંહની વસ્તી ગણતરી ચાલતી હતી ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી રીંછ બહાર નીકળી ગયું હતું. રીંછ પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું. સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે ફરી જમાદાર બનવાનો પ્રયાસ કર્યો; ભારત અને પાકિસ્તાનને સાથે ડીનર કરવા કહ્યું
રિયાધ: અઠવાડિયા સુધી ચાલેલા લશ્કરી તણાવ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ (India-Pakistan Ceasefire) માટે સંમત થયા હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અગાઉ દાવો કરી ચુક્યા છે કે તેમની મધ્યસ્થીથી બંને દેશો શાંતિ જાળવવા સંમત થયા હતાં. જોકે…
- નેશનલ
ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક, ગ્લોબલ ટાઇમ્સના એકસ હેન્ડલ પર પ્રતિબંધ
નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતે પાકિસ્તાન બાદ હવે ચીન પર પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં કેન્દ્ર સરકારે સતત ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતમાં ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના એકસ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.…
- સ્પોર્ટસ
રોહિત-વિરાટને માનભેર ફેરવેલ સાથે ટેસ્ટમાંથી વિદાય આપવી જોઈતી હતી: કુંબલે
બેંગ્લૂરુ: રોહિત શર્મા પછી હવે વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી એટલે તેમના કરોડો ચાહકો ઉપરાંત ખાસ કરીને દેશના ભૂતપૂર્વ ખેલાડીઓને પણ આશ્ચર્ય થયું છે. અનિલ કુંબલેએ તો ત્યાં સુધી કહ્યું છે કે આ બંને દિગ્ગજોને મેદાન પરથી માનભેર…
- નેશનલ
જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર
લખનઉઃ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરથી બદલો લીધો હતો. સેનાએ તિરંગાને અપાવેલા ગૌરવને વધાવવા દેશભરમાં 23 મે સુધી રાષ્ટ્રવ્યાપી તિરંગા યાત્રા યોજાશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો…
- મનોરંજન
Operation Sindoor: સન્ની દેઓલ અને કાજોલની ફિલ્મો રિલિઝ થશે કે નહીં ?
પહેલગામમાં હુમલાના જવાબ તરીકે ભારતે ઑપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનના દાંત ખાટા કરી નાખ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ઘર્ષણ બાદ 10મી મેના રોજ સિઝફાયરનું અચાનક એલાન કરવામાં આવ્યું. ત્યારબાદ બન્ને દેશોની સરહદો વચ્ચે હાલમાં શાંતિ છે, પરંતુ સંબંધોમાં ખટાશ…
- અમદાવાદ
અમદાવાદના નિકોલમાં એકતરફી પ્રેમમાં યુવકની હત્યા, જાણો વિગત
અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એક તરફી પ્રેમમાં પાગલ યુવક પર બાઇકની ચાવીથી હુમલો કરતાં તેનું મૃત્યુ થયું હતું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. શું છે મામલો અમદાવાદના નિકોલમાં રહેતો ભાવેશ શ્રીમાળી ખાનગી કંપનીમાં…
- આમચી મુંબઈ
વસઈ-વિરારમાં ઈડીના દરોડાઃ ભૂતપૂર્વ કોર્પોરેટરની ગેરકાયદે ઈમારતો રડાર પર
વસઈઃ મુંબઈ નજીક આવેલા વસઈ વિરારમાં 41 ગેરકાયદેસર ઇમારતો બની ગઈ અને સ્થાનિક તંત્રને ખબર જ ન પડી ત્યારે હવે એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઈડી)ની રેડથી ખળભળાટ મચી ગયો છે. સરકારી જમીન પર આટલી બધી ઇમારતો ઉભી થઈ રહી હતી ત્યારે વહીવટીતંત્ર…