- આમચી મુંબઈ
આ કારણે મહારાષ્ટ્રની સુગર મિલોએ બંધ કર્યું પ્રોડક્શન
મુંબઇઃ મહારાષ્ટ્રની તમામ 207 Sugar મિલોએ 11.02 મિલિયન ટન (mt) ખાંડનું વિક્રમી ઉત્પાદન બાદ પિલાણની કામગીરી અટકાવી દીધી છે અને કામ બંધ કર્યું છે. આ વખતે શેરડીના વિસ્તારમાં વધારો અને સારી રિકવરી થવાને કારણે દેશમાં ખાંડનું ઉત્પાદન વધ્યું છે. ખાંડના…
- સ્પેશિયલ ફિચર્સ
World Tea Day: દેશમાં મળતી આ આ ચાની ચુસ્કી લીધી છે?
મહેમાન બનીને આજે પણ કોઈના ઘરે જાઓ અને જો તે ચાનું ન પૂછે તો આપણે તરત કહીએ કે એક કપ ચાનું પણ ન પૂછ્યું. ગમે તેટલા પીણાં આવે ને જાય, પણ ચા પોતાના પહેલા ક્રમાંકથી એક કાંકરી પણ હટી નથી,…
- નેશનલ
Delhi Excise Policy Case:મનીષ સિસોદિયાને આંચકો, ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાઇ
નવી દિલ્હીઃ દિલ્હી એક્સાઈઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને રાહત મળી નથી. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 31 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયા જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા. દિલ્હીમાં…
- ઇન્ટરનેશનલ
Ebrahim Raisi નું નિધન ભારત માટે મોટો ઝટકો? ઈરાન સાથે મિત્રતા કેવી રીતે આગળ વધશે
નવી દિલ્હી : મધ્ય એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે તમામની નજર સ્થિરતા અને શાંતિ માટે ઈરાન (Iran) પર હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીનું (Ebrahim Raisi) હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું. હવે આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે? આ બાબત ભારત માટે…
- સ્પોર્ટસ
ધોનીની ઇજા પર આવ્યું મોટું અપડેટ, ટળી શકે છે સંન્યાસ
ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સ્નાયુની ઈજાની સારવાર માટે લંડન જવાની યોજના બનાવી રહ્યા છે. CSKના સૂત્રોએ જણાવ્યું છે કે ધોની સ્વસ્થ થયા બાદ તેમની ભાવિ રણનીતિ નક્કી કરશે. શનિવારે કરો યા મરો મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
- આમચી મુંબઈ
Loksabha Election 2024 : પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88% મતદાન, મુંબઇએ ફરીથી નિરાશ કર્યા
મુંબઇઃ રાજ્યમાં લોકસભા ચૂંટણીના પાંચમા અને અંતિમ તબક્કામાં 13 લોકસભા મતવિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સમાપ્ત થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સાંજે 7 વાગ્યા સુધી સૌથી ઓછું 48.88% મતદાન નોંધાયું છે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અભિનેતા અક્ષય કુમાર જેવા…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી પર વડાપ્રધાન મોદી તેમજ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
નવી દિલ્હી : આજે 21 મે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની 33 મી પુણ્યતિથિ છે (death anniversary rahul gandhi). દિલ્હીમાં વીર ભૂમિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, સચિન પાયલટ સહિત કોંગ્રેસના નેતાઓએ…
- ટોપ ન્યૂઝ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શા માટે ઉજવાય છે રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી દિવસ ? જાણો ..
National Anti-Terrorism Day : આજે 21 મે એટલે આપણાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ (death anniversary of Rajiv Gandhi). પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન…