- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર : ભારતને ટેસ્ટમાં વિરાટ-રોહિતની ખોટ નહીં વર્તાય
-ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો મુદ્દો છવાયેલો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા તેની બહુ નોંધ ના લેવાઈ. પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ થવાની જાહેરાત…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : બંધ મૂઠી લાખની, ઉઘાડી વા ખાય!
-કિશોર વ્યાસ ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયેં અને સમજીએં છીએં. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વણાયેલી છે: ‘જન ડે જનેતા પ કરમ ડે કિરતાર’ ભાવાર્થ છેકે, માત્ર વૃક્ષનાં પાંદડાં જ નહીં પણ માનવજીવન…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
–દર્શન ભાવસાર પરણ્યા એટલે પ્યારા લાડી…અને છૂટાછેડા એટલે..? છૂટ્યા ઘરવાળી…લગ્ન એટલે લાઈફ લાઈન.. અને પ્રેમ એટલે…? એક્સ્ટ્રા પાઈપ લાઈન.પત્ની ઠંડું શરબત ગરમ કરીને આપે તો? ઠંડા દિમાગથી લપછપ કર્યા વિના પી લેવું…સામનેવાલી ખિડકી મેં ચાંદ કા ટુકડા…આવું ખરેખર હોય તો?…
- ભુજ
કચ્છમાં વિતેલા 24 કલાકમાં છ જણ મોતને ભેટ્યાઃ એક શ્રદ્ધાળુનું કૈલાશ માનસરોવર ખાતે મોત
ભુજઃ કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કિશોર અને વૃદ્ધ સહિત છ જણ મોતને ભેટ્યા છે. બંદરીય મુંદરા ખાતે શેરીના નાકે ઓટલા પર બેઠેલા ૯૦ વર્ષના ભચીબેન સાલેમામદ કુંભાર રિવર્સમાં આવતી પાડોશીની તૂફાન જીપ…
- IPL 2025
કોલકાતામાં નહીં રમાય IPL 2025 ની ફાઇનલ મેચ? અમદાવાદ કે મુંબઈને મળી શકે છે તક
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન સ્થગિત રાખવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થતાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ IPL 2025 નું નવું શેડ્યુલ જાહેર કર્યું…
- અમદાવાદ
અમદાવાદમાંથી વધુ 2 બાંગ્લાદેશી ઝડપાયા, નકલી પાસપોર્ટના આધારે 12 વર્ષથી રહેતા હતા
અમદાવાદઃ શહેરમાં ચંડોળા તળાવ ડિમોલિશન બાદ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાંથી વધુ 2 બાંગ્લાદેશીઓની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. બંને લોકો નકલી પાસપોર્ટના આધારે અહીં રહેતા હતા. બંને છેલ્લા 12 વર્ષથી નારોલ વિસ્તારમાં ગેરકાયદે વસવાટ…
- ઇન્ટરનેશનલ
અમેરિકા ચીન ટ્રેડ ડીલ બાદ પણ ડોલરમાં નરમાઈ, રૂપિયો મજબૂત થયો
મુંબઇ : વૈશ્વિક સકારાત્મક સંકેતો અને ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વિરામ બાદ ડોલર સામે રૂપિયો મજબૂત થઇ રહ્યો છે. અમેરિકા અને ચીનની ટ્રેડ ડીલ બાદ ડોલરમાં મજબૂતી જોવા મળવાની શકયતા હતી. જોકે, એક સમયે ડોલર સામે રૂપિયા 86ની સપાટીએ પહોંચેલો…
- નેશનલ
એનડીએ શાસિત રાજ્યોને પીએમ મોદીનું તેડુંઃ ઑપરેશન સિંદૂર વિશે ચર્ચાની શક્યતા
નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલાનો બદલો ભારતે ઓપરેશન સિંદૂરથી લીધો હતો. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 મેના રોજ એનડીએના તમામ મુખ્ય પ્રધાન અને ઉપ મુખ્ય પ્રધાનની મીટિંગ બોલાવી છે. આ બેઠકમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, આંધ્ર પ્રદેશના…
- ઇન્ટરનેશનલ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનનો સાથ આપનારા તુર્કીને ચૂકવવી પડશે મોટી કિંમત, સફરજનની ખરીદી બંધ, પ્રવાસી બુકિંગ રદ
નવી દિલ્હી : ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને મદદ કરનારા તુર્કી વિરુદ્ધ હવે ભારતીયોએ મોરચો ખોલી દીધો છે. જેમાં હાલ દેશના સોશિયલ મીડિયા પર બાન તુર્કી અભિયાન ચાલી રહ્યું છે. જેની બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં વેપારીઓ અને પ્રવાસીઓ બુકિંગ…