- લાડકી
મા તુઝે સલામ…મા જ્યારે ઘરડી થઈ છે ત્યારે સંતાને નથી સાચવવાની માને?
નીલા સંઘવી હમણાં ભારત સહિત મે મહિનાના બીજા રવિવારે દુનિયાના મોટાભાગના દેશમાં મધર્સ – ડે ઉજવાઈ ગયો. આ અવસરે ચારેકોર માતૃપ્રેમ છલકાયો. માતાઓના હરખનો પાર ન રહ્યો. આજે કોઈ ઘટના કે બીજી વાત લખવાને બદલે મધર્સ ડે તાજેતરમાં જ ઉજવાયો…
- નેશનલ
ભારત-મ્યાનમાર બોર્ડર પર ભારતીય સેના અને ઉગ્રવાદીઓ વચ્ચે અથડામણ, 10 ઉગ્રવાદી ઠાર
મણિપુરઃ ભારતીય સેના (Indian Army) દરેક ક્ષેત્રમાં ભારતની રક્ષા કરવા માટે કટીબદ્ધ રહે છે. મણિપુરના ચંદેલ જિલ્લામાં કાલે આસામ રાઇફલ્સ અને ઉગ્રવાદીઓ (Militants) વચ્ચે અથડામણ થઈ હતા. આ દરમિયાન ભારતીય સેના પર કેટલાક હથિયારધારી ઉગ્રવાદીએ ફાયરિંગ શરૂ કર્યું હતું. જેથી…
- લાડકી
પરિવારમાં પુરુષનું સ્થાન અગ્રક્રમે,પરંતુ કદર કયા ક્રમે?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ આજે 15 મે, ‘આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ’ની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. યુનાઈટેડ નેશન્સ (યુએન)નું માનવું છે કે વિશ્વના તમામ સમુદાયમાં પરિવારનું મૂલ્ય સમજાય અને આધુનિકતાના નામે પરિવારોનું જે ધોવાણ થઈ રહ્યું છે તે રોકાય એ માટે…
- નેશનલ
INS વિક્રાંત સહિત 36 યુદ્ધ જહાજો કરાચી પર ત્રાટકવા તૈયાર હતાં; ઇન્ડિયન નેવીનો અભૂતપૂર્વ જમાવડો
નવી દિલ્હી: ભારતે પાકિસ્તાન સામે શરુ કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન એવી અફવાઓ ફેલાઈ હતી કે ઇન્ડિયન નેવીએ INS વિક્રાંત પરથી બ્રહ્મોસ મિસાઈલ છોડીને પાકિસ્તાનના કરાચી બંદરને બરબાદ કરી નાખ્યું છે, જોકે બાદમાં નેવીએ સ્પષ્ટ કર્યું હતું કે કરાચી પર કોઈ…
- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર : ભારતને ટેસ્ટમાં વિરાટ-રોહિતની ખોટ નહીં વર્તાય
-ભરત ભારદ્વાજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનો મુદ્દો છવાયેલો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના બે દિગ્ગજ ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયા તેની બહુ નોંધ ના લેવાઈ. પહેલાં રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ થવાની જાહેરાત…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : બંધ મૂઠી લાખની, ઉઘાડી વા ખાય!
-કિશોર વ્યાસ ઈશ્ર્વરની ઈચ્છા વગર પાંદડું પણ હાલતું નથી. આવું આપણે બોલીએ, સાંભળીયેં અને સમજીએં છીએં. કચ્છી ચોવકમાં એ હકીકત આ રીતે વણાયેલી છે: ‘જન ડે જનેતા પ કરમ ડે કિરતાર’ ભાવાર્થ છેકે, માત્ર વૃક્ષનાં પાંદડાં જ નહીં પણ માનવજીવન…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
–દર્શન ભાવસાર પરણ્યા એટલે પ્યારા લાડી…અને છૂટાછેડા એટલે..? છૂટ્યા ઘરવાળી…લગ્ન એટલે લાઈફ લાઈન.. અને પ્રેમ એટલે…? એક્સ્ટ્રા પાઈપ લાઈન.પત્ની ઠંડું શરબત ગરમ કરીને આપે તો? ઠંડા દિમાગથી લપછપ કર્યા વિના પી લેવું…સામનેવાલી ખિડકી મેં ચાંદ કા ટુકડા…આવું ખરેખર હોય તો?…
- ભુજ
કચ્છમાં વિતેલા 24 કલાકમાં છ જણ મોતને ભેટ્યાઃ એક શ્રદ્ધાળુનું કૈલાશ માનસરોવર ખાતે મોત
ભુજઃ કચ્છમાં અકસ્માત અને આત્મહત્યાનો સિલસિલો યથાવત રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કિશોર અને વૃદ્ધ સહિત છ જણ મોતને ભેટ્યા છે. બંદરીય મુંદરા ખાતે શેરીના નાકે ઓટલા પર બેઠેલા ૯૦ વર્ષના ભચીબેન સાલેમામદ કુંભાર રિવર્સમાં આવતી પાડોશીની તૂફાન જીપ…
- IPL 2025
કોલકાતામાં નહીં રમાય IPL 2025 ની ફાઇનલ મેચ? અમદાવાદ કે મુંબઈને મળી શકે છે તક
મુંબઈ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી તણાવને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન સ્થગિત રાખવામાં આવી હતી. હવે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ થતાં બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)એ IPL 2025 નું નવું શેડ્યુલ જાહેર કર્યું…