- વિજ્ઞાન અને ટેકનોલોજી
આવનારા નવા ફિચરથી WhatsAppની થીમ તમારા મનપસંદ કલર અનુસાર થશે સેટ
સોશિયલ મીડિયામાં વાતચિતો કરવા માટે સૌથી વધુ વપરાતા WhatsApp તેના ઈન્ટરફેસ અને થીમમાં ઘણા ફેરફારો કર્યા છે. હાલમાં તેની નવા ગ્રીન કલર આધારિત થીમ IPhone યુઝર્સને દેખાવા લાગી હતી. ઘણા યુઝર્સ આ થીમથી નાખુશ થયા છે. આપને પણ એવું થતું…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે નિમાયેલી SITએ સરકારને સોંપ્યો પ્રાથમિક અહેવાલ
રાજકોટ : 25 મે ના રોજ રાજકોટમાં સર્જાયેલ ગેમઝોન અગ્નિકાંડને (Rajkot Gamezone Fire) લઈને સરકાર દ્વારા તપાસ માટે નિમાયેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) મોડી સાંજે સરકારને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો હતો. દુર્ઘટના સર્જાયાના ત્રણ દિવસ બાદ તૈયાર કરવામાં આવેલ…
- નેશનલ
UNના પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત થનાર કોણ છે રાધિકા સેન ?
નવી દિલ્હી : ભારતીય સેનાએ ભારતને ફરી એક વખત દેશને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવ્યું છે. ભારતીય સેનાના મેજર રાધિકા સેનને (Radhika Sen) UNના પ્રતિષ્ઠિત એવોર્ડ જેન્ડર એડવોકેટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. યુએનના સેક્રેટરી જનરલના પ્રવક્તા સ્ટીફન ડુજારીકે આ જાહેરાત કરી…
- આમચી મુંબઈ
“તમારે જોઈએ તેટલા પૈસા લો, હું આપીશ…”પૂણે પોર્શ કારના આરોપી સગીરે પૈસાનો રોફ દેખાડ્યો
પૂણેના પોર્શ કારના અકસ્માતના કેસમાં નિત નવા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. માલેતુજાર બાપના નબીરાએ મોંઘી દાટ કારથી બે જણને કચડી નાખ્યા હતા. આ કેસમાં આખા વહીવટીતંત્રની બેદરકારી ખુલ્લી પડી છે. પોલીસે સગીરના પિતા અને દાદાની પણ ધરપકડ કરી છે.…
- આમચી મુંબઈ
મુંબઈ કોસ્ટલ રોડ ટનલમાં લીક, એક્શનમાં આવ્યા સીએમ શિંદે
મુંબઇઃ મુંબઈમાં કોસ્ટલ રોડ પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. મુંબઈગરાને સુપરફાસ્ટ મુસાફરી પૂરી પાડતો કોસ્ટલ રોડ લીકેજને કારણે વિવાદમાં છે. આ મામલે મુખ્ય પ્રધાન શિંદેએ તુરંત કોસ્ટલ રોડનું નિરીક્ષણ કરી લિકેજ ભરવા માટે આદેશ આપ્યા છે.મુંબઈની મહત્વાકાંક્ષી કોસ્ટલ રોડ ટનલ…
- નેશનલ
કોલકાતામાં Bangladesh ના સાંસદના 80 ટુકડા કર્યા, હવે સેપ્ટિક ટેન્કમાંથી 3.5 કિલો માંસ મળ્યું
કોલકાતા : બાંગ્લાદેશના(Bangladesh) સાંસદ અનવારુલ અઝીમ અનારની કોલકાતાના એક ફ્લેટમાં ઘાતકી હત્યાના(Murder) કેસમાં એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમાં પોલીસે અનવારુલ અઝીમની હત્યા બાદ લાશના ટુકડા કરનાર આરોપીની ધરપકડ કરવાનો દાવો કર્યો છે. કોલકાતાના ન્યૂ ટાઉન વિસ્તારમાં…
- આમચી મુંબઈ
પાલઘર યાર્ડમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, WR સેવાઓ પ્રભાવિત
મંગળવારે સાંજે લગભગ 5.10 વાગ્યે પાલઘરમાં માલસામાન ટ્રેનના છ વેગન પાટા પરથી ઉતરી જતાં દહાણુ અને વિરાર વચ્ચેની 11 લોકલ સેવાઓ રદ કરવામાં આવી હતી જ્યારે એક લોકલ સેવા વિરારમાં સમાપ્ત કરવામાં આવી હતી.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી (પીઆરઓ) સુમિત…
- ટોપ ન્યૂઝ
Arvind Kejriwal Plea To Extend Interim Bail: જામીન મુદ્દત વધારવાની અરજી પર કેજરીવાલને કોર્ટે શું કહ્યું ?
નવી દિલ્હી : કથિત દારૂનીતિ કૌભાંડના આરોપ હેઠળના કેસમાં હાલ વચગાળાના જામીન પર મુક્ત થયેલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિદ કેજરીવાલની વચગાળાની જામીન અરજીની મુદત લંબાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે દ્વારા ફગાવી દેવાઈ છે. વેકેશન બેન્ચના ન્યાયાધીશે અરવિંદ કેજરીવાલને CJI…