- આમચી મુંબઈ

Potholes in Mumbai: રસ્તાઓ પર ખાડા માત્ર પાલિકાના વાંકે નહીં આ કારણે પણ પડે છે…
મુંબઇઃ જ્યારે આપણે ફૂટપાથ અથવા રસ્તા પર ખાડો જોઈએ છીએ, ત્યારે આપણે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અથવા અન્ય કોઈપણ સત્તાધિકારીઓને દોષ આપવાનું શરૂ કરીએ છીએ, પણ હવેથી જ્યારે તમે ખોદેલી ફૂટપાથ જુઓ, ત્યારે એવું નહી માનો કે તે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ…
- નેશનલ

Manipur violence: મણિપુર હિંસા અંગે ભાગવતે આપી સરકારને સલાહ, સંજય રાઉતે કર્યા પ્રહાર
નાગપુર: ઉત્તર પૂર્વ ભારતના રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસા અને આરાજકતા(Manipur violence)થી ભરેલી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. 3 મે 2023ના રોજ ઘાટીમાં બે સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળ્યા બાદ આજ સુધી સ્થિતિ કાબુમાં નથી આવી, રાજ્યમાં…
- ટોપ ન્યૂઝ

દૂધ બાદ દહીં પણ મોંઘુંઃ મોંઘવારી ખટાખટ…ખટાખટ…ખટાખટ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા જ સામાન્ય લોકો પર મોંઘવારીનો માર ઝીકાઈ રહ્યો છે. તાજેતરમા અમુલ દૂધમા પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમૂલ મસ્તી દહીંના જુદા જુતા…
- નેશનલ

આ દિવસે શરૂ થશે સંસદનું સત્ર, લોકસભા અધ્યક્ષની ચૂંટણી 20 જૂને
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ 9 જૂનના રોજ તેમના ત્રીજા કાર્યકાળ માટે શપથ લઇ લીધા છે. શપથ લીધા પછી જ મોદી સરકાર 3.0 ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે. નવી NDA સરકારે ખેડૂત કલ્યાણ સહિતના ઘણા નિર્ણયો લીધા છે. એમ…
- નેશનલ

Modi 3.0: કેબિનેટમાં સૌથી વૃદ્ધ અને યુવા પ્રધાન કોણ છે?, સરેરાશ ઉંમર પણ જાણો!
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિભવન (PM Narendra Modi oath ceremony & Cabinet Minister’s Average age)માં રવિવારે આયોજિત કાર્યક્રમમાં નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત શપથ લઈને દેશના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન મોદીની કેબિનેટમાં 71 પ્રધાનોઓએ શપથ લીધા.મોદીની કેબિનેટમાં 30 પ્રધાન, પાંચ સ્વતંત્ર પ્રભાર…
- ટોપ ન્યૂઝ

Modi 3.0 ના ગઠન બાદ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા મળશે
નવી દિલ્હી : રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા. પીએમ મોદીએ(Modi 3.0)તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેનાથી…
- ટોપ ન્યૂઝ

શપથ ગ્રહણ બાદ એક્શનમાં મોદી સરકાર, આ મોટા નિર્ણય આજે લઇ શકે છે
નવી દિલ્હીઃ દેશની નવી મોદી સરકાર 3.0 શપથગ્રહણના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટ આજે જ બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયો વડાપ્રધાન આવાસ યોજના સાથે સંબંધિત હોઈ…
- નેશનલ

સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ
નવી દિલ્હી : આજે 9 જૂને સાંજે 18મી લોકસભા માટે નરેંદ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી ભાજપ પણ બહુમતથી દૂર છે, જો કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગઠબંધનથી…









