- ટોપ ન્યૂઝ
Modi 3.0 ના ગઠન બાદ કિસાન નિધિ પર પ્રથમ નિર્ણય, ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયા મળશે
નવી દિલ્હી : રવિવારે સાંજે ત્રીજી વાર પીએમ પદના શપથ લીધા હતા. જેની બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સવારે સાઉથ બ્લોક પહોંચ્યા હતા. પીએમ મોદીએ(Modi 3.0)તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ નિર્ણયમાં કિસાન નિધિના 20 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. તેનાથી…
- ટોપ ન્યૂઝ
શપથ ગ્રહણ બાદ એક્શનમાં મોદી સરકાર, આ મોટા નિર્ણય આજે લઇ શકે છે
નવી દિલ્હીઃ દેશની નવી મોદી સરકાર 3.0 શપથગ્રહણના બીજા જ દિવસે એક્શન મોડમાં જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી કેબિનેટ આજે જ બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. આ નિર્ણયો વડાપ્રધાન આવાસ યોજના સાથે સંબંધિત હોઈ…
- નેશનલ
સરકાર બનાવનાર NDA ગઠબંધનમાં એકપણ ખ્રિસ્તી, મુસ્લિમ કે શીખ સાંસદ નહિ
નવી દિલ્હી : આજે 9 જૂને સાંજે 18મી લોકસભા માટે નરેંદ્ર મોદી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યા છે. 2024 ની લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટી ભાજપ પણ બહુમતથી દૂર છે, જો કે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA) ગઠબંધનથી…
- આપણું ગુજરાત
ચૈતર વસાવા ફરી મેદાનમાઃ આદિવાસી યુવાનોને માર મરાયાના વિરુદ્ધમાં રસ્તે ઉતરશે
અમદાવાદઃ નર્મદા જીલ્લાના સાગબારા ખાતે પીએસઆઈ સહિતના સ્ટાફ દ્વારા આદિવાસી યુવાનોને ઢોર માર માર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને આ અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ફરીયાદ કરવા છતા છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનો આક્ષેપ કરી ડેડીયાપાડાના ધારાસભ્ય…
- આપણું ગુજરાત
Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ
અમદાવાદઃ એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે. Read This…AI કેમેરા હવે ગીરના સાવજને ટ્રેનની ટક્કરથી બચાવશે! શું છે વન વિભાગની…
- ટોપ ન્યૂઝ
Modi 3.O : PM Modiના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દિલ્હી પહોંચ્યા શેખ હસીના અને માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ
નવી દિલ્હી: માલદીવના(Maldives)રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના(PM Modi)શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં માલદીવના રાષ્ટ્રપતિ બન્યા બાદ મુઈઝુ પ્રથમ વખત ભારતની મુલાકાતે છે. માલદીવના રાષ્ટ્રપતિ ભારતના પડોશી દેશો અને હિંદ…
- આપણું ગુજરાત
બોલો…રથયાત્રા રૂટ પર કૉંગ્રેસ ધારાસભ્યની ઓફીસ જ ભયજનકઃ તંત્રએ આપી નોટિસ
અમદાવાદઃ આગામી જુલાઈ મહિનામા જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. તે પહેલા ચોમાસાની શરૂઆત પણ થઈ જશે. ત્યારે મનપા દ્વારા રથયાત્રાના રૂટ પર સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રથયાત્રા રૂટ પર આવેલા 285 ભયજનક મકાનોમાથી 109 જેટલા મકાનોને નોટીસ આપવામાં…
- આપણું ગુજરાત
Lions saved: લોકોપાયલોટની સતર્કતાને કારણે બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા
અમદાવાદઃ ભાવનગર રેલવે ડિવિઝનના પાયલોટની સતર્કતાને કારણે છેલ્લા બે મહિનામાં 13 સિંહના જીવ બચ્યા છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. સિંહોની સુરક્ષા માટે વન વિભાગ પણ ખડેપગે રહીને કામગીરી…