- આપણું ગુજરાત
અમદાવાદ-મુંબઈ ટ્રેન મુસાફરીનો સમય ઘટશે, આ તારીખે ટ્રેનો 160ની સ્પીડ પર દોડશે
અમદાવાદ: કેન્દ્ર સરકાર રેલવેના આધુનિકરણ માટે સતત પ્રયાસો કરી રહી છે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે ટ્રેનમાં (Mumbai Ahmadabad train)મુસાફરી કરનારાઓ લાખો મુસાફરો માટે સારા સમાચાર છે. 15 ઓગસ્ટથી અમદાવાદથી મુંબઈની મુસાફરીમાં ઝડપથી કરી શકાશે. 15 ઓગસ્ટથી મુંબઈ-અમદાવાદ રૂટ પરની તમામ…
- નેશનલ
પ્રિયંકા ગાંધીએ Rahul Gandhi ને જન્મદિનની શુભેચ્છા પાઠવી, કહ્યું હંમેશા મિત્ર રહેજો
નવી દિલ્હી : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ (Priyanka Gandhi)ભાઈ અને સાંસદ રાહુલ ગાંધીને (Rahul Gandhi) જન્મદિવસની(Birthday)શુભેચ્છા પાઠવી. રાહુલ ગાંધીને શુભેચ્છા પાઠવતા પ્રિયંકાએ કહ્યું કે તમે હંમેશા મારા મિત્ર અને માર્ગદર્શક રહેશો. રાહુલ ગાંધી આજે 54 વર્ષના થઈ ગયા છે. કોંગ્રેસ…
- ટોપ ન્યૂઝ
Bihar: બિહારમાં ગુનેગારોના સીધા એન્કાઉન્ટરનો આદેશ! રાજ્ય સરકારના પ્રધાને કર્યો દાવો
પટના: બિહાર(Bihar)માં ખતરનાક ગુનેગારો અને માફિયાને ખતમ કરવા મુખ્ય પ્રધાન નીતિશ કુમાર(Nitish Kumar)ની સરકાર યોગી આદિત્યનાથનું મોડલ અપનાવવા જઈ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એક અહેવાલ મુજબ ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારોને સીધા ઠાર કરવા(Encounter)ના આદેશ આપવામાં આવ્યા…
- આપણું ગુજરાત
Gujarat સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર માટે દાખલ
અમદાવાદ : ગુજરાતના(Gujarat)સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની ગાંધીનગરના નિવાસ સ્થાને અચાનક બ્લડ પ્રેશર વધતા બેચેની અનુભવાતી હતી. તેમની તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના રાજ્યકક્ષાના મંત્રીના અલગ અલગ રિપોર્ટ…
- સ્પોર્ટસ
હરીફ ખેલાડીને માર્યો ધક્કો, બંગલાદેશના મૅચવિનરને થયો દંડ
કિંગ્સટાઉન: ટી-20 વર્લ્ડ કપમાં 16મી જૂને બંગલાદેશે નેપાળ સામેની મહત્વની અને રસાકસીભરી લીગ મૅચ જીતીને અને નેધરલેન્ડ્સને પાછળ રાખીને સુપર-એઇટ રાઉન્ડમાં એન્ટ્રી તો કરી લીધી, પરંતુ એના મૅચવિનર તેન્ઝીમ સાકિબને અસભ્ય વર્તન બદલ 15 ટકા મૅચ-ફીનો દંડ કરાયો હતો.ફૂટબૉલ અને…
- આમચી મુંબઈ
Maharashtra ભાજપ પર ભડકયા એનસીપી નેતા, કહ્યું ટાર્ગેટ ના કરો નહિતર અલગ સ્ટેન્ડ લઇશું
મુંબઇ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં મહારાષ્ટ્રમાં(Maharashtra)ભાજપ સહિત એનડીએને(NDA) મોટો ઝટકો લાગ્યો છે. ભાજપ(BJP)અને આરએસએસના(RSS)ઘણા લોકોએ આ માટે અજિત પવારના એનસીપી(NCP) સાથેના ગઠબંધનને જવાબદાર ઠેરવ્યા હતા. હવે એનસીપીએ પણ આનો ખુલ્લેઆમ જવાબ આપ્યો છે. આ સાથે એનસીપીએ ચેતવણી પણ આપી છે…
- આપણું ગુજરાત
Vadodara ની સયાજી હોસ્પિટલમાં આગ લાગી, ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
અમદાવાદ : વડોદરા(Vadodara) શહેરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં સયાજી હોસ્પિટલમાં આગ(Fire)લાગી છે. હોસ્પિટલના ઇએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં આગ લાગી છે. ઓપરેશન થિયેટરમાં વેન્ટિલેટરમાં શોર્ટ શર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.જો કે આગ…
- આપણું ગુજરાત
Gujarat માં આજે આ જિલ્લાઓમાં જોવા મળશે વરસાદી માહોલ
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat) ધીરે ધીરે ચોમાસું(Monsoon 2024) સક્રિય બની રહ્યું છે. તેમજ હાલ ચોમાસું નવસારી સ્થિર થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ રાજ્યના અનેક જિલ્લામાં છૂટો છવાયા મધ્યમથી હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગત 24 કલાકમાં રાજ્યના…
- નેશનલ
Election 2024: ભાજપ ઇલેક્શન મોડમાં, ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી
નવી દિલ્હી : દેશમાં લોકસભાની ચૂંટણી(Loksabha Election)યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો 4 જૂને આવ્યા હતા. આ ચૂંટણીઓમાં ભાજપના(BJP) નેતૃત્વમાં એનડીએને(NDA) બહુમતી મળી છે. ત્યારે ભાજપ હવે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે ચાર રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી(Election 2024)માટે…
- ટોપ ન્યૂઝ
Train Accident: પશ્ચિમ બંગાળમાં અકસ્માતના પગલે રેલવેએ જાહેર કર્યા હેલ્પલાઇન નંબર, રેલવે મંત્રી દાર્જીલિંગ જવા રવાના
જલપાઇગુડી : પશ્ચિમ બંગાળમાં સોમવારે સવારે એક મોટો ટ્રેન અકસ્માત(Train Accident)થયો હતો. જ્યાં પાટા પર ઉભેલી કંચનગંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ટ્રેનના લોકો પાયલટ સહિત 5 લોકોના મોત…