- નેશનલ
ધર્મના નામ પર ધંધો-Hathras દુર્ઘટના પર બોલ્યા સંજયસિંહ, સંજય રાઉતે કહ્યું સત્સંગ પર કોઈનું નિયંત્રણ નહિ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસમાં(Hathras)ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ સત્સંગમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ હતી. મોટાભાગના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના…
- નેશનલ
Hathras દુર્ઘટનામાં 121 લોકોના મૃત્યુ બાદ કયા છુપાયા છે ભોલે બાબા ? પોલીસે રેડ કરી તપાસ હાથ ધરી
હાથરસ : હાથરસમાં(Hathras)થયેલી દુર્ઘટના બાદ ભોલે બાબાની(Bhole Baba) શોધ ચાલી રહી છે. મોડી રાત્રે તેઓ મૈનપુરીના બિછવાન સ્થિત આશ્રમમાં પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં પહેલાથી જ 100 થી વધુ અનુયાયીઓ હાજર હતા. માહિતી મળતાં પોલીસ પણ રાત્રે જ આશ્રમ પહોંચી…
- નેશનલ
Hathrasમાં ઇજાગ્રસ્તોને મળ્યા સીએમ Yogi Adityanath, પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરારાવ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથએ(Yogi Adityanath)હાથરસની જિલ્લા હોસ્પિટલમાં નાસભાગમાં ઘાયલ થયેલા…
- આપણું ગુજરાત
Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાં 7 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra) 147 મી રથયાત્રાને(Rathyatra 2024) લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ પણ સતર્ક છે. તેમજ રથયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે શહેરમાં મેગા કોમ્બિંગ…
- સ્પોર્ટસ
BCCI ઇશાન કિશન અને શ્રેયસ અય્યરની અવગણના કરી રહ્યું છે? આ ખેલાડીઓ પણ પસંદગી ન પામ્યા
T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજાએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઝિમ્બાબ્વેના આગામી પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમ(India’s tour of Zimbabwe)ના અન્ય સીનીયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, યુવા ભારતીય ટીમ…
- ટોપ ન્યૂઝ
Hathras માં બાબાને પગે લાગવાની હોડમાં સર્જાયું મોતનું તાંડવ, દુર્ઘટનાના આ છે મુખ્ય ત્રણ કારણો
હાથરસ: ભક્તિ કહો કે અંધભક્તિ હાથરસમાં (Hathras)બાબાના પગને સ્પર્શ કરવાની સ્પર્ધાએ મોતનું તાંડવ સર્જ્યું. એક બાજુ બાબાના ચરણ સ્પર્શ કરવાની હરીફાઈ હતી. તો બીજી બાજુ સેવકોના બંધનો હતા. લોકો તેમના બંધનો તોડીને ભાગી ગયા અને મૃત્યુને ભેટયા. કેટલાક લોકો ધક્કાથી…
- આપણું ગુજરાત
હીટવેવની અસર છતાં ગુજરાતમાં દેશ કરતા વધારે ઉત્પાદન થયું આ કાંદાનું
અમદાવાદઃ સતત બદલતા ઋતુચક્રને લીધે ખેતપેદાશોને ભારે અસર થાય છે. આ અસર સીધી આપણા સૌની ભોજનની થાળી પર પડે છે. દેશમાં કાંદા સહિતની જરૂરી ખેતપેદાશોમાં ઘટાડો નોંધાતા ગરીબોની કસ્તૂરી ગણાતા કાંદા સહિતના શાકભાજી, મસાલા બધુ જ મોંઘુ થઈ ગયું છે.…