- આમચી મુંબઈ
હવે ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ડોકટરોને ઓળખવાનું બનશે સરળ, ‘QR કોડ’ સ્કેન કરો અને…
નાગપુરઃ મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC) રાજ્યના દરેક રજિસ્ટર્ડ ડૉક્ટરને QR કોડ જારી કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને સામાન્ય નાગરિકો બોગસ અને રજિસ્ટર્ડ ડૉક્ટરોને ઓળખી શકે. આ કોડ સ્કેન થતાં જ ડૉક્ટરની સાચી માહિતી સામે આવશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હજુ…
- આમચી મુંબઈ
Nagpur રેલવે સ્ટેશન પરથી CCTV ના આધારે બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો, આરોપી મહિલાની ધરપકડ
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં(Nagpur)બાળકો ઉઠાવી જતી મહિલા ઝડપાઈ છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આ સફળતા મળી છે. પોલીસે 24 કલાકમાં બાળક ચોરી કરનારને પકડીને કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હકીકતમાં, નાગપુર રેલવે સ્ટેશન પર બાળકોની ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શું…
- Uncategorized
મુખ્ય ન્યાયધીશ ચંદ્રચુડે રામલલ્લાના દર્શન કર્યા, હનુમાનગઢી પહોંચ્યા અને પૂજા કરી
અયોધ્યા: ગત જાન્યુઆરી મહિનામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા (Ram mandir in Ayodhya)બાદ દેશ વિદેશથી લોકો રામલલ્લાના દર્શન માટે આવી રહ્યા છે. ગઈ કાલે શુક્રવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ(CJI DY Chandrachud) અયોધ્યા પહોંચ્યા હતા અને રામ મંદિરમાં રામલલાના દર્શન કર્યા. જિલ્લા…
- નેશનલ
પેટાચૂંટણીના પરિણામો લાઇવ અપડેટ્સ
સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. અહીં બુધવારે પેટાચૂંટણીઓ હાથ ધરવામાં આવી હતી. ઉત્તરાખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા. આ મતવિસ્તારોમાં મતદારોનું મતદાન સામાન્ય રહ્યું હતું. બુધવારે સવારે 7 થી…
- આપણું ગુજરાત
Vadodara ના કરજણ APMCના વાઇસ ચેરમેને ઝેરી દવા પી આપઘાત કર્યો
વડોદરાઃ વડોદરા(Vadodara)જિલ્લામાં કરજણના નવાબજાર વિસ્તારમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેને અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપધાત કર્યો છે. ઝેરી દવા પીધા બાદ તેમને સારવાર અર્થે કરજણ ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર…
- આપણું ગુજરાત
ગુજરાતમાં શિક્ષણ સહાયકોની ભરતી થશે, આ વિષયો માટે 7500 બેઠકો ભરાશે
ગાંધીનગરઃ ગુજરાતની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 7500 શિક્ષણ સહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં સમાવેશ થયેલા વિષયોમાં સાક્ષરી વિષયો ઉપરાંત વ્યાયામ, કોમ્પ્યુટર, ચિત્રકળા અને સંગીત જેવા વિષયોનો પણ સમાવેશ થાય છે. આ ભરતી…
- આમચી મુંબઈ
PM મોદી આજે મુંબઈની મુલાકાતે, વિકાસ કાર્યોની ભેટ આપશે, અનંત-રાધિકાના વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપશે?
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે 13 જુલાઈ શનિવારના રોજ મુંબઈની મુલાકાત (PM Modi’s Mumbai Visit) લેશે, મુલાકાત દરમિયાન તેઓ મુંબઈને મહત્વના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડા પ્રધાન મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે પ્રથમ વખત મુંબઈની મુલાકાત લેશે.…
- ટોપ ન્યૂઝ
Nepal માં ફરી સત્તા પરિવર્તન, કે.પી.શર્મા ઓલીએ સરકાર રચવાનો દાવો કર્યો
કાઠમંડુ: નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ શુક્રવારે સંસદમાં વિશ્વાસ મત જીતવામાં નિષ્ફળ ગયા અને તે પછી ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ નવી સરકાર બનાવવાનો દાવો કર્યો. ગયા અઠવાડિયે, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ (CPN-UML)એ સરકારને ટેકો…
- સ્પોર્ટસ
ઍન્ડરસને 40,000મો બૉલ ફેંક્યો એટલે બની ગયો વર્લ્ડ રેકૉર્ડ!
લૉર્ડ્સ: ઇંગ્લૅન્ડના લેજન્ડરી ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસને 21 વર્ષની લાંબી કરીઅરની અંતિમ મૅચમાં મોટો વિશ્વવિક્રમ રચ્યો છે. તે ટેસ્ટ-ક્રિકેટમાં 40,000મો બૉલ ફેંકનાર વિશ્ર્વનો પ્રથમ પેસ બોલર બન્યો છે.42 વર્ષના ઍન્ડરસનને લૉર્ડ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં વિકેટ…
- આમચી મુંબઈ
Nitin Gadkariએ કોને લાત મારવાની વાત કરી?
મુંબઈઃ દેશમાં જાતિવાદને લઈને થઈ રહેલાં રાજકારણ અને વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરી (Cabinet Minister Nitin Gadkari) ગુસ્સે ભરાયા છે અને એક કાર્યક્રમમાં તેમણે આ બાબતે ટિપ્પણી કરતાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલમાં જાતિવાદનું…