- વેપાર
સોનાના ભાવમાં અઠવાડિયામાં 3.5 ટકાનો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ
મુંબઈ: ભારતમાં છેલ્લા ચાર દિવસ 12 થી 16 મે દરમિયાન 24 કેરેટ 100 ગ્રામ સોનાના ભાવમાં 35,500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં 3500 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે આગામી ટ્રેડિંગ સત્રમાં સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડાના સંકેત જોવા મળી…
- ઇન્ટરનેશનલ
ન્યૂ યોર્કમાં બ્રુકલિન બ્રિજ સાથે મેક્સીકન નેવીનું જહાજ અથડાયું, 19 લોકો ઘાયલ
ન્યૂ યોર્કઃ ન્યૂ યોર્ક શહેરમાં એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મેક્સીકન નેવીનું એક જહાજ પ્રચાર ટૂર દરમિયાન બ્રુકલિન બ્રિજ સાથે અથડાયું હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ દુઘટનામાં જહાજના ત્રણ માસ્ટનો ઉપરનો ભાગ તૂટી ગયો…
- નેશનલ
વેપાર અંગેની સમસ્યાના ઉપાયની તપાસ માટેના દસ્તાવેજો ઓનલાઈન પાઠવવા પ્લેટફોર્મ તૈયાર કરતી સરકાર
નવી દિલ્હી: ટ્રેડ રેમેડિઝ અથવા તો વેપારની સમસ્યાના ઉકેલ અંગેની તપાસ કરવા માટેના દસ્તાવેજો ઓનલાઈન ધોરણે પાઠવી શકાય તે માટે સરકાર ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે. જેથી પારદર્શકતાને પ્રોત્સાહન મળવાની સાથે તપાસમાં અસરકારકતા વધે અને જે તે ઉદ્યોગના તમામ…
- મનોરંજન
મરાઠી-ટીવી અને ફિલ્મજગતના જાણીતા નિર્દેશકે નાગપુરમાં કરી આત્મહત્યા
મુંબઈઃ પ્રખ્યાત મરાઠી ફિલ્મ દિગ્દર્શક અને લેખક આશિષ અરુણ ઉબાલે (58) એ શનિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેતા શોક વ્યાપી ગયો છે. આશિષે નાગપુરના ધંતોલી સ્થિત રામકૃષ્ણ મઠના ગેસ્ટ રૂમમાં ફાંસી લગાવી હોવાની માહિતી મળી છે.મૂળ પુણેનો આશિષ શુક્રવારે તેના…
- ઉત્સવ
વિશેષ : આમ જ નથી મળી જતી બૅન્કની લોન…
-શૈલેંદ્ર સિંહ કયારેક આપણને જાણીને અચરજ થાય કે, આપણા જેવા બીજા કેટલાને બૅન્કો ફોન કરી કરીને લોન માટે પૂછે છે. પરંતુ આપણે લોન માટે અરજી કરીએ તો ના પાડે. પરંતુ આના પાછળનું કારણ જો આપણે જાણતા હોઈએ તો આપણે એવું…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખો છો? જો હા! તો તેના ફાયદા અને નુકસાન વિશે પણ વાંચી લો…
ક્રેડિટ કાર્ટ રાખવું અત્યારે સામાન્ય વાત બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડ (Credit Card) એક સામાન્ય નાણાકીય સાધન બની ગયું છે. ઘણા લોકો તો એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ રાખતા હોય છે. ક્રેડિટ કાર્ડના કારણે આપણી પાસે…
- નેશનલ
ઇસરોનું EOS-09 સેટેલાઈટ મિશન નિષ્ફળ, ત્રીજા તબક્કામાં તકનીકી ખામી સર્જાઇ
શ્રી હરિકોટા : ભારતની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવનાર EOS-09 સેટેલાઇટનું લોન્ચિંગ તકનીકી ખામી સર્જાતાં નિષ્ફળ રહ્યું છે. ઇસરો આજે EOS-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તે નિષ્ફળ ગયું. ઈસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને લોન્ચ નિષ્ફળતાનું મુખ્ય…
- IPL 2025
કોલકાતાને મુંબઈ-ચેન્નઈની હરોળમાં કેમ ન આવવા મળ્યું?
બેંગ્લૂરુ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ શનિવારે આઈપીએલ (IPL-2025)ની બહાર થઈ જતાં એણે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની હરોળમાં આવવાનો મોકો ગુમાવ્યો હતો. મુંબઈ અને ચેન્નઈ માત્ર બે એવી ટીમ છે જે આઈપીએલનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં સફળ…
- IPL 2025
વૈભવ સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો એ અફવા કેટલી સાચી છે?
પટનાઃ દસમા ધોરણ (10th)ના પરિણામોના મોસમ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં 14 વર્ષની ઉંમરે આઇપીએલ (IPL-2025)માં સેન્ચુરી ફટકારનાર આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બનેલા વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ના નામે પણ આ વિષયમાં ચર્ચા ચાલી છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું…