- નેશનલ
દેશના ત્રણ વિપક્ષી રાજ્યોએ PM Shri Yojana નામંજૂર કરી, કેન્દ્ર સરકારે ફંડ અટકાવ્યું
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ પૂર્વે પીએમ શ્રી યોજના શરૂ (PM Shri Yojana) કરવામાં આવી હતી. આ યોજના માટે કેન્દ્ર સરકારે આગામી પાંચ વર્ષ માટે 27000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ નક્કી કર્યું છે. આ યોજનામાં બજેટ અંગેનો…
- નેશનલ
Tej Pratap Yadavએ વ્યક્ત કર્યો આક્રોશ, કહ્યું સરકારી મકાનના નામે ખંડેર અપાયું
પટના : રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ(Tej Pratap Yadav) આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બિહાર સરકારના પૂર્વ મંત્રી તેજ પ્રતાપ યાદવ ઘણા નારાજ છે. સમસ્યાનું કારણ મંત્રી પદ છોડ્યા બાદ તેમને ફાળવવામાં આવેલ…
- આમચી મુંબઈ
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મોદીબાગમાં કોને મળવા ગયા
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ મહારાષ્ટ્રમાં કોજ રાજકીય ખળભળાટ મચશે તે વાત નક્કી છે ત્યારે ગઈકાલે જ વરિષ્ઠ નેતા અને અજિત પવારની એનસીપીના વિધાનસભ્ય છગન ભુજબળ શરદ પવારને મળ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર અલગ…
- ઇન્ટરનેશનલ
Omanની રાજધાની મસ્કતમાં મસ્જિદ પાસે ફાયરિંગ, 4 લોકોના મોત અનેક ઘાયલ
મસ્કત : ઓમાન (Oman)ની રાજધાની મસ્કતમાં એક મસ્જિદ પાસે ફાયરિંગની ઘટના બની છે. જેમાં 4 લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ હોવાનું કહેવાય છે. રોયલ ઓમાન પોલીસે જણાવ્યું કે આ ઘટના વાડી અલ કબીર વિસ્તારમાં મોજદુમાં એક મસ્જિદ પાસે…
Supreme Courtએ છૂટાછેડા વિના બીજા લગ્ન કરવાના કેસમાં દંપતિને ફટકારી જેલની અનોખી સજા
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court) છૂટાછેડા(Divorce) લીધા વિના બીજા લગ્ન કરવાના કેસમાં એક દંપતિને 6 મહિનાની જેલની સજા ફટકારી છે. જોકે, આ કેસને અસાધારણ ગણાવીને આરોપીઓને સજા કાપવા વિશેષ છૂટ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દંપતીને એક…
- આમચી મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર બસ અને ટ્રેક્ટર અથડાતાં 5 શ્રદ્ધાળુઓના મોત
મુંબઈ: મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પનવેલ નજીક એક મોટો રોડ અકસ્માત થયો છે. અષાઢી વારી માટે મુંબઈથી પુણે જઈ રહેલી ખાનગી બસને પનવેલ પાસે અકસ્માત નડ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા…