- સ્પેશિયલ ફિચર્સ
ડિવોર્સ બાદ માસુમ બાળકો બને છે ડિપ્રેશનનો શિકાર
આજની ફાસ્ટ લાઇફમાં સંબંધો પણ ફાસ્ટ અને ઇન્સ્ટંટ થઇ ગયા છે. પહેલા લોકો પૈસા અને કામ કરતા સંબંધોને વધુ મહત્વ આપતા હતા, પણ હવે લોકો પાસે સમય નથી. લોકો કામમાં વ્યસ્ત છે અને તેમની પોતાની જવાબદારીઓ એટલી વધી ગઈ છે…
- સ્પોર્ટસ
IPLમાં હવે થશે અદાણીની એન્ટ્રી, આ ટીમ ખરીદશે
અંબાણી પરિવાર બાદ હવે અદાણી પરિવાર પણ હવે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં કદમ માંડવા જઇ રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝી CVC કેપિટલ પાર્ટનર્સ ગુજરાત ટાઇટન્સ ટીમની માલિકી ધરાવે છે. હવે એવા સમાચાર આવ્યા છે કે CVC કેપિટલ પાર્ટનર્સ ગુજરાત…
- આપણું ગુજરાત
‘પોલીસ વિભાગમાં અડધી જગ્યાઓ પર જ ભરતી કેમ?.’ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકારી
અમદાવાદ: ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat Police department)માં ભરતી બાબતે ગુજરાત હાઈ કોર્ટે (Gujarat High court) રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. રાજ્યમાં બેરોજગારી હોવા છતાં પોલીસ વિભાગમાં માત્ર અડધી જગ્યાઓ પર જ ભરતી કરવા બદલ કોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપ્યો હતો.…
- નેશનલ
આસામ પોલીસે ત્રણ નિર્દોષોને મારી નાખ્યા! પરિવારોએ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા
ગુવાહાટી: ગત બુધવારે આસામ પોલીસે એક એન્કાઉન્ટર (Assam Police encounter) માં હમાર ઉગ્રવાદી હોવાના આરોપસર ત્રણ લોકોને ઠાર કર્યા હતા. ત્રણેય મૃતકોના પરિવારજનોએ તેમના મૃત્યુના સંજોગો પર સવાલો ઉભા કર્યા છે, પરિવારજનોએ એક વીડિયો શેર કર્યો છે જેમાં એક દિવસ…
- અમદાવાદ
Gujarat માં કન્યાઓને આપવાની સાઈકલમાં તંત્રની ઘોર બેદરકારી
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં ભણતી કન્યાઓને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તે આશયથી લાખો રૂપિયાના ખર્ચે સાયકલ ખરીદીને વિતરણ કરવા માટે અનેક જિલ્લાઓમાં મોકલાઈ છે. ત્યારે 2023માં ધોરણ નવની વિદ્યાર્થિનીઓને વિતરણ કરવાની સાયકલો કેટલાક હજુ પણ જિલ્લાઓમાં ધૂળ ખાઈ…
- આપણું ગુજરાત
Viral Video: પ્રેમથી પત્નીને આ નામે બોલાવે છે Anant Ambani…
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન 12મી જુલાઈના બીકેસીના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સંપન્ન થયો. આ કપલ લગ્ન બાદ મંગળવારે પોતાના માદરે વતન જામનગર પહોંચ્યા હતા, જ્યાં તેમનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું. ન્યુલી વેડ કપલ…
- આપણું ગુજરાત
Chandipura virusનો સૌરાષ્ટ્રમાં પગપેસારો, રાજકોટમાં ત્રણનાં શંકાસ્પદ મોત, જામનગરમાં પણ કેસ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. રાજ્યમાં વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે અને સાથે કમનસીબે મૃત્યુ પણ વધી રહ્યા છે.હિંમતનગર-સાબરકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળેલો ચાંદીપુરા વાયરસ સૌરાષ્ટ્રમાં પેસી ગયો છે. આજે રાજકોટ જિલ્લામાં…