- નેશનલ
નેપાળે છોડ્યું 2.45 લાખ ક્યુસેક પાણી, સરયુ નદીના ટાપુ પરથી 140 લોકોને બચાવાયા
નેપાળના પહાડોમાં વરસાદને કારણે શુક્રવારે સાંજે ચૌધરી ચરણ સિંહ ગિરિજા બેરેજ પર પાણીનું દબાણ વધી ગયું હતું, જેના કારણે બેરેજમાંથી અચાનક 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અચાનક પાણી છોડવાને કારણે 140 ગ્રામજનો સરયુ નદીના ટાપુમાં ફસાઈ ગયા હતા.…
- આપણું ગુજરાત
Kutch માં BSF ના બે જવાનના હરામી નાળા પાસે કીચડમાં ફસાતા ડીહાઈડ્રેશનથી મોત
ભુજ : ગુજરાતના કચ્છ(Kutch)જિલ્લાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર હરામી નાળા પાસે શુક્રવારે કીચડમાં ફસાયેલા બીએસએફના (BSF)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું ડીહાઈડ્રેશનને કારણે મૃત્યુ થયું છે. પેટ્રોલીંગ દરમિયાન આકરી ગરમીને કારણે પીવાનું પાણી ખૂટી પડ્યું હતું. જ્યાં સુધી…
- આપણું ગુજરાત
જનતાની પરેશાની વચ્ચે ખેડૂતોમાં આનંદની લહેર, મોટાભાગને ડેમ છલકાયા
પોરબંદરઃ જિલ્લામાં ભારે વરસાદને કારણે પુષ્કળ પાણીના પ્રવાહની આવક થતાં અડવાણા, સોરઠિ, અમીપુર, કાલિન્દ્રી, ફોદાળા સહિતના ડેમો ૧૦૦% ભરાયા છે. જિલ્લામાં આ સિઝનનો પહેલો વરસાદ જ વિપુલ પ્રમાણમાં પડ્યો છે. ખેડૂતો સહિત જિલ્લાની પાણીની જરૂરિયાતો સંતોષાતા સૌ કોઈ માટે આનંદનો…
- આપણું ગુજરાત
Porbandar પાણી પાણીઃ સાંબેલાધાર વરસાદે જનજીવન ખોરવ્યું, આજે સાંસદ લેશે મુલાકાત
પોરબંદરઃ પોરબંદર શહેરમાં આકાશી આફત ત્રાટકી છે. છેલ્લા બે દિવસમાં 25 ઈંચ કરતા પણ વધુ વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં ઘુંટણથી વધારે પાણી ભરાઈ ગયા હતા અને જનજીવનને ભારે અસર થઈ હતી. લોકોની હાલાકીનો કોઈ પાર રહ્યો નથી. આ દરમિયાન મળતી…
- નેશનલ
વધી રહેલા આતંકવાદી હુમલા વચ્ચે આર્મીએ ઉઠાવ્યું આ પગલું….
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં એક પછી એક આતંકવાદી ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. અમરનાથ યાત્રા પર પણ આતંકવાદનો છાયો છે. અમરનાથ યાત્રાને લઈને સતત એલર્ટ જારી કરવામાં આવી રહ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના 50-55 આતંકવાદીઓનો સામનો કરવા માટે આ વિસ્તારમાં લગભગ…
- આપણું ગુજરાત
Gujaratમાં 11 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલી
અમદાવાદઃ ગુજરાત(Gujarat) સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા રાજ્યના 11 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ 19મી જુલાઈ, 2024ના રોજ તાત્કાલિક અસરથી લાગુ થઈ છે. રાજ્યમાં થોડા દિવસ પહેલા જ 30 જેટલા મામલતદારોની પણ બદલી…
- ટોપ ન્યૂઝ
માઇક્રોસોફ્ટ આઉટેજની એરપોર્ટ પર ભારે અસર, અનેક ફ્લાઇટ રદ, અનેક વિલંબિત
નવી દિલ્હીઃ આપણે ટેક્નોલોજીના કેટલા ગુલામ બનતા જઇ રહ્યા છીએ કે એક પળ પણ તેના વિના ચાલતું નથી અને એવામાં જો ટેક્નોલોજી ખોરવાઇ જાય કે તેમાં કંઇ સમસ્યા આવે તો આપણા તો બાર વાગી જાય છે. આવું જ કંઇક શુક્રવારે…
- આમચી મુંબઈ
મુંબઇગરાઓ આજે ઘરમાં જ રહેજો, શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા
મુંબઇઃ ભારતીય હવામાન વિભાગે શુક્રવારે આગાહી કરી હતી તે મુજબ શનિવારે સવારે મુંબઈ અને મેટ્રોપોલિટન વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે . શનિવારે સવારના વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને અધિકારીઓએ પૂરના કારણે અંધેરી સબવેને અસ્થાયી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વકરતો Chandipura virus, 61 શંકાસ્પદ કેસ, 21ના મોત
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે. જેમાં અત્યાર સુધી 21 જિલ્લામાં ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 61 કેસ નોંધાયા છે અત્યાર સુધી 21 બાળકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ત્રણ બાળકોના મોત, પંચમહાલ, મોરબીમાં…
- નેશનલ
Cyclone loparથી પાંચ રાજ્યમાં 65 કિલોમીટરની ઝડપે પવન સાથે ભારે વરસાદની સંભાવના
નવી દિલ્હી : બંગાળની ખાડીમાં ઉદ્દભવેલું લો પ્રેશરે ચક્રવાતનું સ્વરૂપ લીધું છે. હવામાન વિભાગે તાજેતરના બુલેટિનમાં જણાવ્યું હતું કે ઉત્તરપશ્ચિમ અને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પરનું લો પ્રેશર એરિયા શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દબાણ વિસ્તારમાં ફેરવાઈ…