- નેશનલ
Jammu Kashmirમાં પાકિસ્તાનનો ઘૂસણખોરી પ્રયાસ નિષ્ફળ, એક જવાન ઘાયલ સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ: જમ્મુ-કાશ્મીરના(Jammu Kashmir) બટાલ સેક્ટરમાં પાકિસ્તાનના ઘૂસણખોરીના પ્રયાસને સેનાના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. આ કાર્યવાહીમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી શૂન્ય રહે છે. આવી સ્થિતિમાં…
- આમચી મુંબઈ
યુવકની એક ભૂલથી મુંબઇની લાઇફલાઇન ખોરવાઇ ગઇ પછી….. જુઓ વીડિયો
મુંબઇઃ મુંબઈમાં ભારે વરસાદને કારણે લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પણ એટલા જ પરેશાન છે. દરમિયાન, 22મી જુલાઈના સોમવારે બપોરે એક છોકરાની નાની બેદરકારીના કારણે મુંબઈની લોકલ ટ્રેન સેવા થોડા સમય માટે પ્રભાવિત થઈ હતી.સોમવારના રોજ બપોરે 3 વાગ્યા પછી,…
- નેશનલ
Monsoon 2024 : હવામાન વિભાગે આ નવ રાજ્યોમાં કરી વરસાદની આગાહી
નવી દિલ્હી: ઉત્તર ભારતમાં શ્રાવણ માસની શરૂઆત થઈ છે. દેશમાં ચોમાસું(Monsoon 2024) ધીરે ધીરે જામી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે( IMD) એ મંગળવારે 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સોમવારે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો પરંતુ બાદમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરાએ ગામડાઓમાં તો કોલેરા જેવા રોગોએ શહેરને લીધું ભરડામાં
અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં વધતા શંકાસ્પદ કેસની વચ્ચે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યા છે. શહેરમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. પરંતુ પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં આત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 940 તથા કોલેરાના 32 કેસ નોંધાયા છે.…
- આપણું ગુજરાત
નથી રોકાતો ચાંદીપુરાઃ હવે કચ્છના નખત્રાણામાં દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ભુજઃ ગુજરાતમાં ૦થી ૧૪ વર્ષના બાળકોને ઝપટમાં લેનારા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં સીમાવર્તી કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં એન્કેફેલાઈટીસ વાયરસનો એટલે કે ચાંદીપુરાનો કેસ નોંધાતા હરકતમાં આવી ગયેલા આરોગ્ય તંત્રએ બીમાર બાળકીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલા વોર્ડમાં…
- આમચી મુંબઈ
અજિત પવારના જન્મ દિવસે સુપ્રિયા સુળેનું ટ્વિટ ચર્ચામાં
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે કંઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિતદાદા પવારનો જન્મ દિવસ છે અને આ દિવસ પર રાજ્યભરના નેતાઓ અને મહાનુભાવો બંને નાયબ મુખ્ય પ્રધાનને અભિનંદન પાઠવી રહ્યા…
- ટોપ ન્યૂઝ
Economic Survey 2023-24: બજેટ પૂર્વે મોંધવારી, બેરોજગારી અને GDPના વૃદ્ધિદરના સવાલોના જવાબ લઇને આવ્યું આર્થિક સર્વેક્ષણ
Economic Survey 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની GDP 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ છે. ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ…
- નેશનલ
Kavad Yatraની તૈયારીઓ પૂર્ણ, દિલ્હી- યુપી- હરિદ્વાર હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો
નવી દિલ્હી : કાવડ યાત્રાની(Kavad Yatra) પોલીસ અને વહીવટતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાવડ યાત્રા માટે દિલ્હી-યુપી-હરિદ્વાર હાઈવે પર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન આજથી 22 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે. હાઈવે પર ભારે કોમર્શિયલ વાહનોને મંજૂરી આપવામાં આવશે…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝ એક જ સેશનમાં દસેદસ વિકેટ ગુમાવીને હાર્યું: ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું
નૉટિંગહૅમ: ઇંગ્લેન્ડે રવિવારે વેસ્ટ ઇન્ડીઝને ચોથા દિવસે સતત બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 2-0ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. કૅરિબિયન ટીમે તમામ 10 વિકેટ લગભગ એક જ સેશનની અંદર માત્ર 82 રનમાં ગુમાવી દીધી…
- સ્પેશિયલ ફિચર્સ
શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય બન્યું વાતાવરણ, શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
હિંદુ ધર્મમાં શ્રાવણના પહેલા સોમવારનું વિશેષ મહત્વ છે. તેને ‘શ્રાવણ સોમવાર‘ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. દેશના હિંદુ બેલ્ટમાં(હિંદીભાષી) આવતા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે જેવા…