- આમચી મુંબઈ
મુંબઇનો ઐતિહાસિક સાયન ફ્લાયઓવર 1 ઓગસ્ટથી બંધ, જર્જરિત હાલતને કારણે તેને તોડી પાડવાનો નિર્ણય
મુંબઈ: આગામી ત્રણ વર્ષ માટે મધ્ય મુંબઈમાં ટ્રાફિક પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર થાય તેવા પગલામાં, શહેરની ટ્રાફિક પોલીસે ઐતિહાસિક સાયન રોડ-ઓવર-બ્રિજ (ROB)ને તોડી પાડવા અને પુનઃનિર્માણ માટે બંધ કરવાની જાહેરાત કરી છે. દાયકાઓથી સાયન પૂર્વ અને પશ્ચિમને જોડતો આ પુલ 31મી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
પેરિસ ઓલિમ્પિક્સ 2024: ભારત આજે 3 ‘ગોલ્ડ’ મેળવી શકે છે, શેડ્યૂલ જુઓ
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ભારતે મેડલ ટેલીમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. ભારતનો પહેલો મેડલ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં આવ્યો છે. ભારત તરફથી, મનુ ભાકરે 12 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને દેશ…
- નેશનલ
Manipur violence: મણીપુરમાં હિંસા શરુ થયા બાદ પીએમ મોદીની મુખ્ય પ્રધાન સાથે પહેલી મુલાકાત
નવી દિલ્હી: મણીપુરમાં ગત વર્ષે ફાટી નીકળેલી વંશીય હિંસા(Manipur)ની આગ હજુ પણ ઓલવાઈ નથી, હિંસાને કારણે હજારો લોકો બેઘર થઇ ગયા છે. હિંસા શરુ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ગઈ કાલે રવિવારે પહેલીવાર મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન…
- આપણું ગુજરાત
Gujarat Monsoon: ગુજરાત પર મેઘરાજા મહેરબાન, 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ
અમદાવાદ: ગુજરાત પર સક્રિય થયેલી બે વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતમાં સારો વરસાદ વરસી (Rain in North-central Gujart) રહ્યો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણ ખુશનુમા થઇ…
- આપણું ગુજરાત
કચ્છમાં કરુણાંતિકા : અપમૃત્યુના બનાવોમાં આઠના મોત
ભુજ: કચ્છમાં અકસ્માત ,આત્મહત્યા, ઝેરી ખોરાક સહિતના અપમૃત્યુના બનાવોમાં કુલ આઠ જિંદગી હોમાઈ ચૂકી છે. કચ્છમાં ફરેલા કાળચક્રની ઝપેટમાં ચાર વર્ષની માસુમ બાળા સહીત કુલ આઠ લોકોના અકાળે મોત નિપજ્યામાં સમાચારથી કચ્છવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખોરાકી ઝેરની અસરથી બાળકીનું…
- ઇન્ટરનેશનલ
President Election: નબળી પણ જીતીશ, ટ્રમ્પને કમલા હેરિસનો પડકાર
વોશિંગ્ટન : ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર કમલા હેરિસે(Kamala Harris) મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે નવા સર્વેમાં તે ટ્રમ્પને ટક્કર આપવા નજીક આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હેરિસે કહ્યું…
- નેશનલ
Delhi IAS Coaching Incident: દિલ્હીના મેયરે MCD કમિશ્નરને આપ્યા કડક કાર્યવાહીના આદેશ…
નવી દિલ્હી : નવી દિલ્હી શહેરના જૂના રાજેન્દ્ર નગરમાં શનિવારે મોડી રાત્રે કોચિંગ સેન્ટરના ભોંયરામાં(Delhi IAS Coaching Incident) પાણી ભરાઈ જતાં ત્રણ લોકોના મોત થયા હતા. જેના પગલે રવિવારે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓના પરિવારજનોએ હોબાળો શરૂ કર્યો છે. બીજી તરફ…
- નેશનલ
અમિત શાહ પરના નિવેદન પર ભાજપના નેતાઓએ શરદ પવારને ઘેર્યા, કર્યો વળતો પ્રહાર…
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પર નિવેદનો કરીને હવે શરદ પવાર ઘેરાયા છે. ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા છે અને તેમના પર પ્રહારો કર્યા છે. ભાજપના નેતાઓનું કહેવું છે કે શરદ પવાર જ્યારે યુપીએમાં મંત્રી હતા ત્યારે તેમણે કાવતરું ઘડીને અમિત…
- ટોપ ન્યૂઝ
પીએમ મોદીએ મન કી બાત માં Paris Olympicનો ઉલ્લેખ કરતા કહ્યું, ખેલાડીઓનો ઉત્સાહ વધારો
નવી દિલ્હી : વડાપ્રધાન મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીના 112મા અને ત્રીજા કાર્યકાળનો આ બીજો મન કી બાત કાર્યક્રમ છે. આ દરમિયાન તેમણે પેરિસ ઓલિમ્પિક( Paris Olympic) અને સામાન્ય બજેટ 2024 પર…