- ઉત્તર ગુજરાત

ચાંદીપુરા નથી આવતો નિયંત્રણમાંઃ નવા 140 શંકાસ્પદ કેસમાંથી 52 પોઝિટિવ
અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયત્નો ઓછા પડે છે કે પછી વરસાદી વાતાવરણ અને કાચા ઘરોને લીધે આમ થાય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણમાં આવ્યો નથી, તેમ જણાઈ રહ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરલ એન્કેફેલાઇટીસના…
- ટોપ ન્યૂઝ

ભારતના દિગ્ગજ ક્રિકેટર અને કૉચ અશુંમન ગાયકવાડનું નિધન
અમદાવાદઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કૉચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. તેઓ 71 વર્ષના હતા અને બરોડા ખાતે સારવાર લઈ રહ્યા હતા. ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985…
- ટોપ ન્યૂઝ

Himachal Flood: હિમાચલમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટતા ભારે નુકશાન, 35 લાપતા
શિમલા: હિમાચલ પ્રદેશમાં વરસાદે તારજી સર્જી (Himachal pradesh Flood) છે, કુલ્લુના નિર્મંડ બ્લોક, મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું છે, જેને કારણે ભારે નુકશાન થયું છે. અનેક મકાનો, શાળાઓ અને હોસ્પિટલોને નુકસાન થયું છે. ત્રણેય સ્થળોએ કુલ લગભગ 35…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ ભાકર સાથે ઑલિમ્પિક્સનો શૂટિંગનો બ્રૉન્ઝ મેડલ જીતનાર સરબજોત સિંહ કોણ છે?
પૅરિસ: હરિયાણાની શૂટર મનુ ભાકરે બે દિવસ પહેલાં પૅરિસ ઑલિમ્પિક્સના શૂટિંગમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય બનવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી ત્યાર બાદ તેણે મંગળવારે વધુ એક બ્રૉન્ઝ મેડલ જીતીને વિશ્ર્વના આ સૌથી મોટા રમતોત્સવમાંની પોતાની સિદ્ધિને વધુ સંગીન બનાવી, પરંતુ તેણે…
- આપણું ગુજરાત

Loksabha 2024: શંકાના દાયરામાં આવી ગયું ઈલેક્શન કમિશન, 24 બેઠકના મતમાં તફાવત
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામો ફરી વિવાદમાં આપ્યા છે. એક અહેવાલ અનુસાર ગુજરાત રાજ્યની 26 બેઠકમાંથી 24 બેઠકના મતોમાં ફેરફાર દેખાઈ રહ્યો છે.તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થયુ હતું અને દેશની તમામ બેઠકોનું 4થી…
- નેશનલ

ઉત્તર પ્રદેશના CM Yogiનો સમાજવાદી પક્ષ પર મોટો પ્રહાર, કહી આ વાત
લખનૌઃ ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ(CM Yogi) સમાજવાદી પાર્ટી પર પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે જોડાયેલા લોકો ગુનાઓમાં સામેલ છે. સીએમ યોગીએ નામ લીધા વિના સમાજવાદી પક્ષના દિવંગત નેતા મુલાયમ સિંહના વિવાદાસ્પદ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં…
- નેશનલ

ચીને લદાખના પેંગોંગ લેક પર પુલનું બાંધકામ પૂર્ણ કર્યું, ભારતની ચિંતામાં વધારો
છેલ્લા ઘણા સમયથી ચીન લદાખમાં આવેલા પેંગોંગ લેકની આસપાસને વિસ્તારમાં કબજો મેળવવા પ્રયત્નો કરી રહ્યું છે, જેના કારણે ભારત અને ચીનને સેનાના જવાનો વચ્ચે અથડામણો થઇ ચુકી છે. એવામાં તાજેતરમાં જાહેર થયેલી સેટેલાઈટ ઈમેજમાં જોવા મળે છે કે ચીને પેંગોંગ…









