- આપણું ગુજરાત
Ahmedabadમાં ટીડીઓ ખાતાના અધિકારી અને એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતાના અધિકારી અને તેમનો સાગરીત એન્જિનિયર 20 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ રંગે હાથે ઝડપ્યો છે. એસીબીએ બિલ્ડરનો ઓફિસના ટ્રેપ ગોઠવીને આ બંનેની ધરપકડ કરી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ટીડીઓએ…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
બે ચેમ્પિયન બૉક્સરના જંગમાં ભારતની નિખત ઝરીન ચીનની વુ યુ સામે હારી ગઈ
પૅરિસ: ભારતની મુક્કાબાજ નિખત ઝરીને તેના કરોડો ચાહકોને ગુરુવારે નિરાશ કર્યા હતા. તે બાવન કિલો કૅટેગરીની પ્રી-ક્વૉર્ટર ફાઇનલમાં ચીનની વર્લ્ડ ચૅમ્પિયન વુ યુ સામે પરાજિત થઈ હતી.બે વખત વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી ભારતીય બૉક્સરે શરૂઆત સારી કરી હતી, પણ પછીથી…
- આપણું ગુજરાત
Tourism: હવે માત્ર સાસણ નહીં ગુજરાતના આ બે સ્થળોએ પણ તમે મજા માણી શકશો લાયન સફારીની
અમદાવાદઃ ગુજરાતનું ગૌરવ અને સમગ્ર એશિયામાં માત્ર સૌરાષ્ટ્રના ગીર જંગલમાં જોવા મળતા સિંહની વસ્તી વધી રહી છે. ઉનાળામાં ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ, ગોંડલ સુધી આવતા હોય છે. બીજી બાજુ લોકોને સાવજ જોવાની તાલાવેલી હોય છે અને તે…
- આમચી મુંબઈ
મુખ્ય પ્રધાન શિંદેએ આપ્યા સારા સમાચાર, લાડકી બહેનો માટે…..
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનની મારી લાડકી બહેન યોજના રાજ્યના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. 2 જુલાઈના રોજ રાજ્યની વિધાનસભામાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય રાજ્યમાં મહિલાઓને સશક્તિકરણ અને સમર્થન આપવાનો છે. આ…
- ટોપ ન્યૂઝ
નવા સંસદ ભવનની છતમાંથી પાણી ટપક્યું, પરિસરમાં પાણી ભરાયા, કોંગ્રેસે નોટીસ જાહેર કરી
નવી દિલ્હી: દિલ્હીમાં પડેલા વરસાદને કારણે નવનિર્મિત સંસદ ભવન(New Parliament Building)માં પાણી ભરાઈ જવાના અને છતમાંથી પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વિપક્ષે સંસદ ભવનમાં વરસાદી પાણી ભરવા અંગે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર…
- આપણું ગુજરાત
દિલ્હીમાં ભારે વરસાદઃ મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદનો વરતારો
અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે. ગઈકાલે રાતથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 11 વાગ્યા બાદ એક જ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા ઠેરઠેર પાણી ભરાયા છે. આજે પણ વરસાદી માહોલ હોવાથી ટ્રાફિક…
- ઉત્તર ગુજરાત
ચાંદીપુરા નથી આવતો નિયંત્રણમાંઃ નવા 140 શંકાસ્પદ કેસમાંથી 52 પોઝિટિવ
અમદાવાદઃ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયત્નો ઓછા પડે છે કે પછી વરસાદી વાતાવરણ અને કાચા ઘરોને લીધે આમ થાય છે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ રાજ્યમાં ચાંદીપુરા વાયરસ નિયંત્રણમાં આવ્યો નથી, તેમ જણાઈ રહ્યું છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વાયરલ એન્કેફેલાઇટીસના…
- ટોપ ન્યૂઝ
ભારતના દિગ્ગજ ક્રિકેટર અને કૉચ અશુંમન ગાયકવાડનું નિધન
અમદાવાદઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના કૉચ અંશુમન ગાયકવાડનું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા. તેઓ 71 વર્ષના હતા અને બરોડા ખાતે સારવાર લઈ રહ્યા હતા. ગાયકવાડે તેની 40 ટેસ્ટ મેચોની કારકિર્દીમાં 30.07ની સરેરાશથી 1985…