- નેશનલ
મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકી કેમ્પોનો ઉડાવી દીધા હતા. તેમજ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બાબતનો પર્દાફાશ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. તેવા સમયે…
- ધર્મતેજ
સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ-સારંગપ્રીત
ગત અંકમાં સત્યની છણાવટ કરીને હવે ભગવાન કૃષ્ણ અન્ય દૈવી ગુણ ‘સ્વાધ્યાય’ પર પ્રકાશ પાથરે છે, તેને સમજીએ. સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ આ શબ્દનો અર્થ થાય છે: પઠન અને અધ્યયનનો…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિવનો વેશ પ્રથમ દૃષ્ટિએ અમંગલ જેવો લાગે છે, તેનું કારણ એ છે કે શિવજી નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ ગુણરહિત છે, ગુણાતીત છે. જે સ્વરૂપ દ્વારા નિર્ગુણ બ્રહ્મ સૂચિત થાય છે, તે સ્વરૂપ પીતાંબર પહેરે તો તે…
- ધર્મતેજ
મનનઃ કુસંગનો સદાય ત્યાગ કરવો
-હેમંત વાળા નારદ ભક્તિ-સૂત્રનું આ કથન છે. અહીં એક સહજ અને સ્વાભાવિક બાબત તરફ નિર્દેશ કરાયો છે. જીવનને યથાર્થ બનાવવા, જીવનમાં સાત્ત્વિકતાની સ્થાપના કરી તે સાત્ત્વિકતાને વધુ દ્રઢતા આપવા, જીવનને યોગ્ય માર્ગે લઈ જવા, જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રભુત્વ કાયમ રાખવા અને…
- આમચી મુંબઈ
અંતિમવિધિમાં હાજરી આપવા જઈ રહેલા મુંબઈના પરિવારની કાર નદીમાં ખાબકીઃ પાંચના મોત
મુંબઈઃ મુંબઈ-ગોવા હાઈવે પર એક ગંભીર અકસ્માત થયો છે, (Mumbai-Goa accident) જગબુડી નદીમાં એક કાર પડી જવાથી 5 લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. મુંબઈના મીરા રોડથી દેવરુખ તરફ જઈ રહેલા પરિવારના પાંચના મોતના સમાચાર મળ્યા છે. કમનસીબી એ…
- નેશનલ
હરિયાણામાં ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પ્રોફેસરની ધરપકડ
સોનિપતઃ ઓપરેશન સિંદૂર મુદ્દે ગુજરાત, રાજસ્થાન મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં વાંધાજનક ટિપ્પણી કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત હરિયાણાના સોનિપતમાં પોલીસે એક યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર એસોસિએટ પ્રોફેસર અલી ખાન…
- નેશનલ
RSS અને અમારી પાર્ટીની વિચારધારા વચ્ચે જમીન આસમાનનો તફાવતઃ ઓવૈસી
નવી દિલ્હીઃ પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરને લઈ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી સતત ચર્ચામાં છે, તેમાંય આતંકવાદને પોષનારા પાકિસ્તાનની હરકતોને વખોડી નાખી છે. પાકિસ્તાન સામેની લડાઈમાં કેન્દ્ર સરકારને જાહેરમાં સમર્થન આપનારા અને ભાજપની બી ટીમ માટે ઓવૈસી કામ કરી રહ્યા…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : ગાંભુ ગયું ને ગાભા રહ્યા
-હેન્રી શાસ્ત્રી જીવનની ફિલસૂફી ભાષા અને ખાસ કરીને કહેવતો અને રૂઢિપ્રયોગ મારફત અત્યંત અસરકારક રીતે વ્યક્ત થતી આવી છે. સંપ ત્યાં જંપ એ ત્રણ શબ્દોમાં એકતા હોય તો શાંતિ જળવાય અને સુખેથી રહેવાય એ વાત કેવી સરસ રીતે રજૂ થઈ…
- ઉત્સવ
હેં… ખરેખર?! : 40 વર્ષમાં 27 પ્રસૂતિમાં 69 બાળકને જન્મ
-પ્રફુલ શાહ Valentina Feodor Vassilyev. હા આજથી સવા બસો-અઢીસો વર્ષ અગાઉ થઈ ગયેલાં મહિલા વેલેન્ટિના ફિયોડોર વાસિલીવ વિશેની ચર્ચા આજના સંદર્ભમાં જરૂરી છે. વસતિ-નિયંત્રણ અને વસતિ-વધારાની વિરોધાભાસી લાગણી-માગણી વચ્ચે આ રશિયન બાનુ વેલેન્ટિનાનું નામ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેમણે ગર્ભાધાન…