- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખો છો? જો હા! તો તેના ફાયદા અને નુકસાન વિશે પણ વાંચી લો…
ક્રેડિટ કાર્ટ રાખવું અત્યારે સામાન્ય વાત બની ગઈ છે. એટલું જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડ (Credit Card) એક સામાન્ય નાણાકીય સાધન બની ગયું છે. ઘણા લોકો તો એક કરતાં વધુ ક્રેડિટ કાર્ડ રાખતા હોય છે. ક્રેડિટ કાર્ડના કારણે આપણી પાસે…
- નેશનલ
ઇસરોનું EOS-09 સેટેલાઈટ મિશન નિષ્ફળ, ત્રીજા તબક્કામાં તકનીકી ખામી સર્જાઇ
શ્રી હરિકોટા : ભારતની રિમોટ સેન્સિંગ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવનાર EOS-09 સેટેલાઇટનું લોન્ચિંગ તકનીકી ખામી સર્જાતાં નિષ્ફળ રહ્યું છે. ઇસરો આજે EOS-9 સેટેલાઈટ લોન્ચ કરવાનું હતું. પરંતુ છેલ્લી ઘડીએ તે નિષ્ફળ ગયું. ઈસરોએ શરૂઆતમાં પીએસએલવીમાં ટેકનિકલ ખામીને લોન્ચ નિષ્ફળતાનું મુખ્ય…
- IPL 2025
કોલકાતાને મુંબઈ-ચેન્નઈની હરોળમાં કેમ ન આવવા મળ્યું?
બેંગ્લૂરુ: કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની ટીમ શનિવારે આઈપીએલ (IPL-2025)ની બહાર થઈ જતાં એણે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની હરોળમાં આવવાનો મોકો ગુમાવ્યો હતો. મુંબઈ અને ચેન્નઈ માત્ર બે એવી ટીમ છે જે આઈપીએલનું ટાઈટલ ડિફેન્ડ કરવામાં સફળ…
- IPL 2025
વૈભવ સૂર્યવંશી 10મા ધોરણમાં નાપાસ થયો એ અફવા કેટલી સાચી છે?
પટનાઃ દસમા ધોરણ (10th)ના પરિણામોના મોસમ ચાલી રહી છે ત્યારે તાજેતરમાં 14 વર્ષની ઉંમરે આઇપીએલ (IPL-2025)માં સેન્ચુરી ફટકારનાર આ ટૂર્નામેન્ટના ઇતિહાસનો સૌથી યુવાન ખેલાડી બનેલા વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ના નામે પણ આ વિષયમાં ચર્ચા ચાલી છે. કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું…
- વેપાર
ઘટ્યા મથાળેથી માગ ખૂલતા વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. 1293નો અને ચાંદીમાં રૂ. 1016નો ઉછાળો
મુંબઈઃ વૈશ્વિક સ્તરે સોનામાં રોકાણકારોની સલામત માટેની માગમાં ઘટાડો થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવા છતાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન નીચા મથાળેથી બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી…
- આમચી મુંબઈ
ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ વચ્ચે ચાલતા વિવાદનો આવ્યો અંત, સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇસ્કોન મુંબઈ અને ઇસ્કોન બેંગલુરુ (Iskcon Mumbai and Iskcon Bangalore controversy) વચ્ચે ચાલી રહેલા વિવાદમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. આ વિવાદમાં ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બેંગલુરુ હરે કૃષ્ણ ટેકરી મંદિર (Hare Krishna temple Bangalore)…
- નેશનલ
લોન ધારકોને મળી શકે છે રાહત, આરબીઆઈના રેપો રેટમાં ઘટાડો કરવાના સંકેત
મુંબઇ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આગામી માસથી દિવાળી સુધી રેપો રેટમાં ઘટાડો કરે તેવા સંકેત મળી રહ્યા છે. આરબીઆઈ દ્વારા આગામી મહિને 4 થી 6 જૂન દરમિયાન સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાણાકીય નીતિ સમિતિ તરફથી મહત્વપૂર્ણ…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાન વાયુસેનાના નિવૃત્ત અધિકારીએ કર્યો ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મોટા નુકસાનનો દાવો
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂરે પાકિસ્તાનને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં હવે પાકિસ્તાન વાયુસેનાના એક નિવૃત્ત અધિકારીએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(AWACS)વિમાન ગુમાવ્યું હોવાની વાત સ્વીકારી છે. એક ઇન્ટરવ્યુમાં નિવૃત્ત એર માર્શલ મસૂદ અખ્તરે જણાવ્યું…