- મનોરંજન
ઉર્વશી રાઉતેલા કાન ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ફાટેલા કપડા સાથે ગઈ?! જૂઓ વીડિયો
ફ્રાન્સમાં ચાલી રહેલા કાન ફિલ્મ ફેસ્ટિવલે દેશ-દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. અહીં ફિલ્મો સાથે સેલિબ્રિટીના આઉટફીટ્સ પણ ચર્ચાનો વિષય બનતા હોય છે. ચાલી રહેલા 78માં ફેસ્ટિવલમાં અભિનેત્રી ઉર્વશી રાઉતેલાએ પોતાના ગાઉનથી સૌનું ધ્યાન ખેચ્યું છે. જોકે તેનાં બે ગાઉને અલગ અલગ…
- અમદાવાદ
ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર ચિંતાજનક સપાટીએ, 6 ડેમ તો સાવ કોરાકટ
અમદાવાદઃ ગુજરાતમાં અત્યારે ભીષણ ગરમી પડી રહી છે, તેમાં ગુજરાતમાં પાણીની તળ નીચે ગયા છે. એટલું જ નહીં પરંતું ભારે ગરમીના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનું સ્તર 50 ટકાથી વધુ ઘટી ગયું છે. જે ગુજરાતના લોકો માટે ખરેખર ચિંતાનો વિષય છે.…
- જૂનાગઢ
જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ આઈડી હેક, એક આરોપીની ધરપકડ
જૂનાગઢઃ ગુજરાતના સાયબર ગઠીયાઓ બેફામ બન્યા છે. જેમાં સાયબર ગઠીયાઓએ જૂનાગઢમાં સાયબર પોલીસ સ્ટેશનનું ઈ-મેઈલ ID હેક કરી લીધું હતું. તેમજ તેના પરથી અલગ અલગ ઓથોરિટીને મેઇલ પણ મોકલવામાં આવ્યા હતા. જોકે, આ કેસમાં તપાસ બાદ પોલીસે એક વ્યક્તિની ધરપકડ…
- રાજકોટ
રાજકોટમાં 38 બૂટલેગરના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બૂલડોઝર એકશન, 55 દબાણો તોડી પડાયા
રાજકોટઃ ગુજરાતમાં સતત અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ શહેરમાં પોલીસે અનેક બુટલેગરોના ગેરકાયદે બાંધકામને તોડી પાડયા છે. તેની બાદ હવે રાજકોટમાં બુટલેગરોના ગેરકાયદે બાંધકામ વિરુદ્ધ બૂલડોઝર એક્શન શરૂ કરવામાં આવ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી…
- મનોરંજન
અચાર-પાપડ વેચતા માધવી ભાભીનો ગ્લેમરસ લૂક જોશો તો ઘાયલ થઈ જશો
ખૂબ જ પ્રચલિત ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હવે ઘણા ઓછા એવા કલાકારો રહ્યા છે જેમણે શૉની શરૂઆતથી આત્યાર સુધી કામ કર્યું છે અને હજુ તે કરી રહ્યા છે. આમાના એક છે ગોકુલધામના એકમાત્ર વર્કિંગ વુમન એટલે કે…
- નેશનલ
મમતા બેનર્જીની ટીએમસીની સ્પષ્ટતા, યુસુફ પઠાણ સહિત કોઇપણ સાંસદ પ્રતિનિધિમંડળમાં સામેલ નહિ થાય
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને આતંકી કેમ્પોનો ઉડાવી દીધા હતા. તેમજ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે તે બાબતનો પર્દાફાશ કર્યો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધવિરામ છે. તેવા સમયે…
- ધર્મતેજ
સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ-સારંગપ્રીત
ગત અંકમાં સત્યની છણાવટ કરીને હવે ભગવાન કૃષ્ણ અન્ય દૈવી ગુણ ‘સ્વાધ્યાય’ પર પ્રકાશ પાથરે છે, તેને સમજીએ. સ્વાધ્યાય એ સંસ્કૃત શબ્દ છે, જેમાં ‘સ્વ’ એટલે કે પોતાનું અને ‘અધ્યાય’ એટલે અભ્યાસ આ શબ્દનો અર્થ થાય છે: પઠન અને અધ્યયનનો…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : શિવતત્ત્વ ને મહિમા અનંત છે…
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિવનો વેશ પ્રથમ દૃષ્ટિએ અમંગલ જેવો લાગે છે, તેનું કારણ એ છે કે શિવજી નિર્ગુણ બ્રહ્મનું સ્વરૂપ છે. નિર્ગુણ બ્રહ્મ ગુણરહિત છે, ગુણાતીત છે. જે સ્વરૂપ દ્વારા નિર્ગુણ બ્રહ્મ સૂચિત થાય છે, તે સ્વરૂપ પીતાંબર પહેરે તો તે…
- ધર્મતેજ
મનનઃ કુસંગનો સદાય ત્યાગ કરવો
-હેમંત વાળા નારદ ભક્તિ-સૂત્રનું આ કથન છે. અહીં એક સહજ અને સ્વાભાવિક બાબત તરફ નિર્દેશ કરાયો છે. જીવનને યથાર્થ બનાવવા, જીવનમાં સાત્ત્વિકતાની સ્થાપના કરી તે સાત્ત્વિકતાને વધુ દ્રઢતા આપવા, જીવનને યોગ્ય માર્ગે લઈ જવા, જીવનમાં આધ્યાત્મિકતાનું પ્રભુત્વ કાયમ રાખવા અને…