- સ્પોર્ટસ
રોહિતને જોતા જ શ્રેયસ ઐય્યર ઉભો થઇ ગયો; પછી રોહિતે જે કર્યું એનાથી ચાહકોના દિલ જીતી લીધા…
મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) તેમના ઉદાર અને સાદગીભર્ય વ્યવહાર માટે જાણીતા છે, ટીમના યુવા ખેલાડીઓને સતત પ્રોત્સાહન આપવા બદલ તેમની પ્રસંશા કરવામાં આવે છે, તેઓ યુવા પોતાના કરતા આગળ રાખવામાં માને છે અને પોતે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વિદ્યાર્થીઓ જ નહીં, શિક્ષકો કરે છે સ્કૂલ બંક: સરકારે વિધાનસભામાં આપી આ માહિતી
ગાંધીનગરઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ સ્કૂલ બંક કરતા હોય છે અને શિક્ષકો તેમને સ્કૂલે આવવા પ્રોત્સાહન આપતા હોય છે, પરંતુ ગુજરાતમાં હાલમાં સ્કૂલ બંક કરતા ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ચગ્યો છે ત્યારે સરકારે વિધાનસભામાં આપેલી માહિતી ચોંકાવનારી છે અને સાથે સરકારી સ્કૂલોમાં…
- નેશનલ
આયુષ્માન ભારત યોજના અંગે મોદી સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના (Ayushman bharat scheme) દેશના કરોડો પરિવારોને મુશ્કેલી ભર્યા સમયમાં હોસ્પિટલના બીલથી રાહત આપી રહી છે, એવામાં સરકાર લાભાર્થીઓને વધુ રાહત આપવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ યોજના હેઠળ મળતા વીમા કવચ(Insurance…
- નેશનલ
કરોડપતિ બનવાની ફોર્મ્યુલા હાથ લાગી ગઇ, બસ માત્ર આટલા સમયમાં તમે પણ…..
કરોડપતિ બનવાની ઇચ્છા કોની નહીં હોય! દરેક જણ ઇચ્છે છે કે તેઓ બંને હાથે કમાય અને તેમની તિજોરી ભરે. જોકે, એક વાત તો નક્કી છે કે તમારી 9થી 5ની સાધારણ નોકરીમાં આ શક્ય નથી. પણ કરોડપતિ બનવા માટે તમારે દિમાગથી…
- નેશનલ
તહેવારો ટાણે ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો…
એક સામાન્ય ગણિત છે કે જે વસ્તુની ડિમાન્ડ હોય અને તેની સપ્લાય ઘટે તો ભાવમાં વધારો થાય. કંઇક એવી જ હાલત હાલમાં તેલિબિયા બજારની છે. બજારોમાં સરસવ અને સોયાબીન સહિતના ખાધ તેલની ઓછી આવકને કારણે ભાવમાં વધારો થયો છે. જોકે,…
- મનોરંજન
જન્મ તારીખ પ્રમાણે આ રંગોનું પર્સ રાખો, પૈસાનો વરસાદ થશે, માથે દેવુ નહીં થાય…
મહિલાઓથી લઈને પુરૂષો સુધી દરેક વ્યક્તિ પોતાની સાથે પર્સ રાખે છે. ઘણી સ્ત્રીઓ તેમના સાડી કે ડ્રેસના રંગ અનુસાર પર્સ કેરી કરે છે. પણ શું તમે જાણો છો કેતમારી રાશિ અનુરૂપ યોગ્ય રંગની વસ્તુઓ તમારી સાથે રાખવાથી નસીબનો સાથ મળે…
- આપણું ગુજરાત
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં બે વર્ષમાં આટલા આવાસ બાંધવામાં આવ્યા
ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના (Pradhanmantri Awas Yojana)હેઠળ આવાસ બાંધવા પર ગુજરાત સરકાર(Gujarat) પુરતું ધ્યાન આપી રહી છે, રાજ્યમાં આ યોજનાના અમલની સ્થિતિ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ છેલ્લા…