- નેશનલ
દિલ્હી હાઈ કોર્ટે બ્રિજભૂષણ સિંહને કોઈ રાહત ન આપી, કોર્ટમાં કરી આવી દલીલ
દિલ્હી હાઈ કોર્ટે (Delhi High court) રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપને નેતા બ્રિજભૂષણ શરણ સિંહ(Brijbhushan Sharan Singh)ને કોઈ રાહત આપવાનો ઈન્કાર કરી દીધો છે. બ્રિજભૂષણ શરણ સિંહે તેમની સામે લાગેલા આરોપો રદ કરવા દિલ્હી હાઈ કોર્ટમાં અરજી…
- ઇન્ટરનેશનલ
એક સાથે બે ક્રિકેટરે જાહેરાત કરી દીધી નિવૃત્તિ
પોર્ટ ઑફ સ્પેન/લંડન: ટી-20 ક્રિકેટ બે દાયકાથી રમાય છે, પરંતુ આ જ ફોર્મેટની પ્રીમિયર લીગનો છેલ્લા થોડા વર્ષોમાં રાફડો ફાટી નીકળ્યો છે જેને કારણે કેટલાક દેશોના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય છોડવા લાગ્યા છે. છેલ્લા 12 કલાકમાં એક સાથે બે ક્રિકેટર, વેસ્ટ ઈન્ડિઝના…
- આમચી મુંબઈ
મહાયુતીનો આ પક્ષ આજે કાઢશે મૌન રેલી, અજિત પવાર નારાજ ?
મુંબઈ : મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં યોજાનારી વિધાનસભા ઈલેકશનને લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં હવે મહાયુતીનો સાથી પક્ષ એનસીપી આજે સમગ્ર મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા પડી જવાના મુદ્દાને લઇને શિંદે સરકાર વિરુદ્ધ મૌન રેલી યોજી રહ્યા છે. આ ઉપરાંત એનસીપીના…
- ટોપ ન્યૂઝ
Passport Seva Portal: આટલા દિવસ માટે ઓનલાઈન પોર્ટલ બંધ, જાણો ક્યારથી મળશે અપોઈન્ટમેન્ટ
નવી દિલ્હી: પાસપોર્ટની કામગીરી માટેનું ઓનલાઈન પોર્ટલ (https://www.passportindia.gov.in) આગામી પાંચ દિવસ માટે ઠપ્પ રહેશે. સરકારે સર્વિસ બંધ રહેવા અંગે જાણકારી આપતા કહ્યું કે આ સમયગાળા દરમિયાન કોઈ નવી એપોઈન્ટમેન્ટ્સ શેડ્યૂલ કરી શકાશે નહીં અને અગાઉ બુક કરેલી એપોઈન્ટમેન્ટ રીશેડ્યૂલ કરવામાં…
- સ્પોર્ટસ
Football: હાર્ટ એટેક આવતા યુવા ફૂટબોલર મેદાનમાં ઢળી પડ્યો, ફૂટબોલ જગત શોકગ્રસ્ત
સાઓ પાઉલો: છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે, જેની પાછળ ઝડપથી બદલાતી જતી લાઈફ સ્ટાઈલ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ઉરુગ્વેના એક 27 વર્ષીય ફૂટબોલરને મેચ દરમિયાન મેદાન પર હાર્ટ એટેક આવ્યો હતો, જેને કારણે તેનું…
- નેશનલ
UPSC ના ઉમેદવારોએ હવે રજીસ્ટ્રેશન માટે આપવું પડશે આધાર કાર્ડ
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)માં રજીસ્ટ્રેશન માટે ઉમેદવારોના વેરીફિકેશનને લઇને મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં કેન્દ્ર સરકારે યુપીએસએસમાં નોંધણી,પરીક્ષાઓ અને ભરતીના વિવિધ તબક્કાઓ દરમિયાન ઉમેદવારોની ઓળખ માટે આધાર પ્રમાણીકરણની મંજૂરી આપી છે. આ અંગે ડિપાર્ટમેન્ટ…
- ધર્મતેજ
5251 વર્ષ બાદ આવતીકાલે બનશે ખાસ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…
આવતીકાલનો દિવસ એટલે કે 26મી ઓગસ્ટનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. આ દિવસે જન્માષ્ટમીની સાથે સાથે જ શ્રાવણ મહિનાનો ચોથા સોમવારની સાથે સાથે દુર્લભ યોગ બની રહ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આશરે 5251 વર્ષ બાદ સૂર્ય…
- નેશનલ
બસ, માની લેશો Mukesh Ambaniની આ વાત તો…
ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની ગણતરી દુનિયાના ધનવાન ઉદ્યોગપતિઓમાં કરવામાં આવે છે. આપણામાંથી પણ અનેક લોકો મુકેશ અંબાણીની જેમ સફળ થવાની કે ધનવાન બનાવવાની ઈચ્છા ધરાવતા હશે. આજે અમે અહીં તમને મુકેશ અંબાણીના આ સફળતાના સિક્રેટ વિશે જણાવવા જઈ…