- આમચી મુંબઈ
મને મુખ્ય પ્રધાન બનાવો, અમિત શાહ સાથેની મુલાકાતમાં મનની વાત બોલી ગયા અજિત પવાર
મુંબઇઃ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યારે તેઓ દિલ્હી પરત ફરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાંસદ પ્રફુલ પટેલ સાથે…
- નેશનલ
Bajrang Puniaનો મોટો આક્ષેપ, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભાજપ નેતાના ઇશારે કરાયું
નવી દિલ્હી : રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયાએ(Bajrang Punia)જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના નેતાઓએ જ તેમને ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ…
- સ્પેશિયલ ફિચર્સ
ચહેરાની સુંદરતા પર ગ્રહણ છે ડાર્ક સર્કલ્સ
નિખાર પ્લસ – નિધી શુકલાડાર્ક સર્કલ્સ સુંદર ચહેરાને પણ કદરૂપો બનાવી દે છે. આંખ નીચેના કાળા ઘેરા ડાઘની સમસ્યા આજે સર્વસામાન્ય બનતી જાય છે. ડાર્ક સર્કલ્સ કોઈને પણ થઈ શકે છે અને એને ઉંમર સાથે પણ કોઈ લેવા-દેવા નથી હોતાં.…
- સ્પેશિયલ ફિચર્સ
બાળકોનું રસીકરણ ટાળવું જોખમી બની શકે છે…
ફોક્સ – રાજેશ યાજ્ઞિકવિશ્વએ કોવિડ રોગચાળાનો સામનો કર્યો ત્યારે અભૂતપૂર્વ કહી શકાય તેવી રસીકરણ ઝુંબેશ માત્ર ભારતમાં જ નહીં, સમગ્ર વિશ્વમાં થઈ હતી. જોકે આ તો એવો રોગચાળો હતો જે અચાનક ફાટી નીકળ્યો અને અચાનક તેના ઈલાજની જરૂર પડી, પણ…
- નેશનલ
Delhi-Mumbai Expressway: હવે દિલ્હી પહોંચવું થશે સરળ! આ બાયપાસ ટૂંક સમયમાં શરુ થશે
નવી દિલ્હી: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ રૂટ (Delhi-Mumbai Expressway) પર મુસાફરી કરતા વાહનોને જયપુરના ટ્રાફિકમાંથી છુટકારો મળશે. અહેવાલ મુજબ નવેમ્બર મહિનાના અંત સુધીમાં એક નવો બાયપાસ રોડ તૈયાર થઈ જશે, જેનો ઉપયોગ કરી જયપુર શહેર પ્રવેશ્યા વગર મુસાફરી કરી શકાશે. કેન્દ્રીય રાજ્ય…
- ઇન્ટરનેશનલ
આફ્રિકી દેશ નાઇજિરીયામાં થયો ફ્યુઅલ ટેંકરમાં બ્લાસ્ટ, 48 લોકોના મોત
નાઇજરઃ નાઇજીરીયામાં 8 સપ્ટેમ્બરના રોજ એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં 48 લોકોના મોત થયા છે. જ્યારે 100 થી વધુ ઘાયલ થયા છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. દેશની ઈમરજન્સી સર્વિસ એજન્સીએ આ જાણકારી આપી…
- ટોપ ન્યૂઝ
PM Modi અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં યોજાઇ બેઠક
નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) અને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને હૈદરાબાદ હાઉસમાં બેઠક યોજી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ” એક…
- સ્પેશિયલ ફિચર્સ
હવે માત્ર છ દિવસ જ બાકી છે, જલદી કરી લો આ કામ, પછી કહેતા નહીં કે…..
આધાર કાર્ડ આપણો સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ છે. દરેક જગ્યાએ તમને આધાર કાર્ડની જરૂર પડે છે. આ માટે એક મહત્વનું અપડેટ જાણવા મળ્યું છે. જે આધાર કાર્ડ દસ વર્ષથી વધુ સમય પહેલા જારી કરવામાં આવ્યા હતા અને તે પછી અપડેટ…
- નેશનલ
Rahul Gandhi પર ભડક્યા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, કહ્યું દેશદ્રોહનો કેસ થવો જોઈએ
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ(Rahul Gandhi)અમેરિકા પ્રવાસ દરમ્યાન કરેલા નિવેદનનો ભાજપે વિરોધ કર્યો છે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીના નિવેદન બાદ આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની વિરુદ્ધ દેશદ્રોહનો ગુનો…
- આમચી મુંબઈ
ગઈકાલે મુંબઈ આવેલા અમિત શાહ સાથે બેઠકોની વહેંચણી મામલે શું થઈ ચર્ચા?
મુંબઇઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન આજે અમિત શાહ લાલબાગની મુલાકાતે જવાના છે. અમિત શાહની મુલાકાત દરમિયાન મહાગઠબંધનની સીટોની વહેંચણી અંગે નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.એશિયાના પ્રતિષ્ઠિત અખબાર મુંબઇ સમાચારના કાર્યક્રમ માટે અમિત શાહ ગઇ કાલે મુંબઇ આવ્યા હતા. આજે તેઓ…