- નેશનલ
આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી, દિલ્હીમાં President Rule લદાવાની શક્યતા
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi) આમ આદમી પાર્ટીની મુશ્કેલી અટકાવાનું નામ નથી લઇ રહી. જેમાં હવે દિલ્હી ભાજપના ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળીને દિલ્હી સરકારને બરતરફ કરવાની માંગ કરી હતી. આ દરમિયાન તેમને એક આવેદન પત્ર પણ આપ્યું છે. આ આવેદન…
- મનોરંજન
Abhishek Bachchanથી દૂર આવી હાલત થઈ Aishwarya Rai-Bachchan અને આરાધ્યાની…
હાલમાં બચ્ચન પરિવાર અને એમાં પણ ખાસ કરીને Abhishek Bachchan અને Aishwarya Rai-Bachchanના ડિવોર્સની અફવાઓ એકદમ જોરશોરથી ચાલી રહી છે. જોકે, હવે આ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને આરાધ્યાનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં બંને જણ લોકોની ભીડ…
- નેશનલ
ત્રીજી વાર હારવાને કારણે દેશની છબિ બગાડવાનો કોંગ્રેસનો પ્રયાસઃ શિવરાજ સિંહ ચૌહાણનો મોટો આરોપ
નવી દિલ્હી : ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે(Shivraj Singh Chauhan) આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સતત ત્રીજી વખત હાર્યા છે તેના લીધે…
- મનોરંજન
મિસ્ટ્રી ગર્લ સાથેનો ફોટો વાઈરલ…Salman Khanના ઘરે રેલાશે શરણાઈના સૂર?
બોલીવૂડ એક્ટર અને દબંગ સ્ટાર Salman Khanના લગ્નની ઉત્સુકતા માત્ર ખાન પરિવારમાં જ નહીં પણ ફેન્સ અને આખા દેશને છે, પરંતુ સલમાન ખાન છે કે લગ્ન કરવાના મૂડમાં જ નથી. પરંતુ હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં ફોટોને જોતા…
- આપણું ગુજરાત
ગુજરાતમાં જીકાસ પોર્ટલ પર એલએલબી માટે ગ્રાન્ટેડ કૉલેજો માત્ર ત્રણ જ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલ પર શરૂ કરવામાં આવેલી એલએલબીની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશનો કાલે છેલ્લો દિવસ હતો. પોર્ટલ પર કુલ 38 કોલેજો છે, જેમાં ગ્રાન્ટેડ કોલેજોની સંખ્યા ત્રણ જ છે. બાકીની 35 ખાનગી કોલેજોનો સમાવેશ થાય છે. ત્યારે એલએલબી…
- આપણું ગુજરાત
Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો
અંબાજીઃ શકિતપીઠ અંબાજી(Ambaji) ખાતે આગામી 12મી સપ્ટેમ્બર થી 18મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઇ રહ્યો છે. રાજ્યના ખૂણે-ખૂણેથી માઇભક્તો પગપાળા ચાલીને અંબાજી આવતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓને કોઇ અવગડતા ન મળે એ માટે તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ…
- આમચી મુંબઈ
દીકરાની ઑડીએ નાગપુરમાં વાહનોને હડફેટે લીધા તો ભાજપ અધ્યક્ષે કહ્યું કે…
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેના પુત્ર સંકેત બાવનકુળેના નામે નોંધાયેલી ઓડી કારે અનેક વાહનોને ટક્કર મારી હતી. આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના સોમવારે (9 સપ્ટેમ્બર) રાત્રે લગભગ 12:30 વાગ્યે બની…
- આમચી મુંબઈ
મુંબઈના પરિવારે ગણેશોત્સવમાં થીમ બનાવી આપી કોલકાતા પીડિતાને શ્રદ્ધાંજલિ
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ગણપતિનો તહેવાર ઘણી ધામધૂમથી મનાવવામાં આવે છે. 10થી 11 દિવસ ચાલતા આ તહેવારમાં લોકો તેમના ઘરોમાં વાજતેગાજતે ગણેશજીની પધરામણી કરે છે. તેમની પૂજા અર્ચના કરે છે, તેમને નૈવેધ ધરાવે છે. મિત્રો, પરિવારજનોને બાપ્પાના દર્શનનો લહાવો લેવા બોલાવે છે…
- આમચી મુંબઈ
મને મુખ્ય પ્રધાન બનાવો, અમિત શાહ સાથેની મુલાકાતમાં મનની વાત બોલી ગયા અજિત પવાર
મુંબઇઃ ભાજપના નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિત શાહ છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસે હતા. જ્યારે તેઓ દિલ્હી પરત ફરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે મહાગઠબંધનમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સર્વેસર્વા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાંસદ પ્રફુલ પટેલ સાથે…
- નેશનલ
Bajrang Puniaનો મોટો આક્ષેપ, જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ભાજપ નેતાના ઇશારે કરાયું
નવી દિલ્હી : રેસલર અને કોંગ્રેસ નેતા બજરંગ પુનિયાએ(Bajrang Punia)જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે ભાજપના નેતાઓએ જ તેમને ત્યાં વિરોધ કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓ…