- ટોપ ન્યૂઝ
કેજરીવાલને જામીન તો મળી ગયા, પણ ફાઇલ પર સહી નહીં કરી શકે, આ છે જામીનનો શરતો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે (Supreme court) મોટી રાહત આપી છે. દારૂ નીતિ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ(CBI)એ કરેલી ધરપકડ સામે કોર્ટે કેજરીવાલને જામીન આપી દીધા છે. તેમને ED કેસમાં પહેલા જ જામીન…
- ટોપ ન્યૂઝ
સુપ્રિમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન, CBIને ફટકાર લગાવી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. દારૂ નીતિમાં કથિત મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે તેમને શરતો સાથે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનું કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલે ટ્રાયલ…
- મનોરંજન
રોલ તો જોખીને જ સ્વીકારવાનો…
કવર સ્ટોરી – હેમા શાસ્ત્રીશ્રીદેવી – બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છ વર્ષથી કામ કરી રહી છે, પણ એના નામ સાથે એક સુધ્ધાં હિટ ફિલ્મ નથી બોલતી. તેમ છતાં અત્યાર સુધીની દરેક ફિલ્મમાં મહત્ત્વધરાવતા રોલ માટે એની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ
અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13મી સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત…
- આમચી મુંબઈ
અંબરનાથમાં કેમિકલ ફેક્ટરીમાંથી ગેસ લીકેજ થતા ખળભળાટ
મુંબઈ: અંબરનાથના MIDC સંકુલમાં આવેલી નિક્કેમ કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ (Gas leakage Mumbai) ખળભળાટ મચી હતો. હવામાં ગેસ ફેલાવાને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ગળામાં દુખાવો અને આંખોમાં બળતરાની તકલીફ થઇ હતી. #GasLeak at a chemical company in #Ambarnath (Maharashtra),…
- નેશનલ
કાનપુર બાદ હરદોઇમાં ટ્રેનમાં શોર્ટ સર્કિટથી બ્લાસ્ટનો પ્રયાસ
ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના કરાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યા હોય એવું લાગે છે. રોજેરોજે ટ્રેન દુર્ઘટનાના બનાવો જાણવા મળી રહ્યા છે. ટ્રેક પર પથ્થરો, સિલિન્ડર મૂકીને કે ટ્રેનમાં બ્લાસ્ટ કરાવીને અકસ્માત કરાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. યુપીના કાનપુર બાદ…
- નેશનલ
“રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ યુએસ પ્રવાસ (Rahul Gandhi in USA) દરમિયાન આપેલા વિવિધ નિવેદનો બાબતે વિવાદ ઉભો થયો છે. ખાસ કરીને શીખ સમુદાય અંગે કરેલી ટીપ્પણી અંગે ભારે હોબાળો મચ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે…
- ટોપ ન્યૂઝ
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, આ સમયે પૂજા અને કીર્તન પર રોક
ઢાકા: બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના અંદોલન બાદ ફેલાયેલી રાષ્ટ્રવ્યાપી અશાંતિ (Bangladesh Unrest) બાદ શેખ હસીના(Sheikh Hasina)ની સત્તા પડી ભાંગી હતી, આરાજકતાના માહોલ દરમિયાન બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય(Hindus in Bangladesh) પર હુમલાના ઘણા બનાવો બન્યા હતાં, જેની આંતરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં આવી હતી.…
- સ્પેશિયલ ફિચર્સ
વેર-વિખેર – પ્રકરણ-૬૦
કિરણ રાયવડેરા‘કુમાર, મારે તારી સાથે એક વાત કરવી છે, હમણાં જ…’વિક્રમે ફોન કર્યા બાદ શ્યામલીએ તરત જ કુમાર સાથે વાત કરીને એને તાકીદે બોલાવ્યો.શ્યામલીને ફોન કરીને વિક્રમે જણાવ્યું હતું કે એના મકાનમાં રહેતી મિસિસ ગાંગુલીના ખૂન બાદ કોઈએ પોલીસ સ્ટેશને…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે શ્રાદ્ધ કરી પિતૃઓને કરો પ્રસન્ન, ધનમાં વૃદ્ધિ થશે..
સનાતન ધર્મ અનુસાર શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજોને યાદ કરીને અને કેટલીક વિશેષ પ્રવૃત્તિઓ કરીને આભારની લાગણી વ્યક્ત કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક વ્યક્તિ તેમના પૂર્વજો પ્રત્યે…