- નેશનલ
‘CBI પાંજરામાં બંધ પોપટની છાપ સુધારે’, કેજરીવાલની જામીન આપતા SCએ CBIને ફટકાર લગાવી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે CBIએ દાખલ કરેલા કેસમાં જામીન આપી દીધા છે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે CBIને ફટકાર લગાવી હતી. જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાએ CBIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ પાંજરામાં…
- આપણું ગુજરાત
Suratમાં ચાર કરોડથી વધુની કિંમતના નકલી ગુટખા ઝડપાયા, ત્રણ લોકોની ધરપકડ , બે ફરાર
સુરત : સુરત(Surat) શહેરમાં ચાર કરોડથી વધુના નકલી ગુટખાનો જથ્થો ઝપાયો છે. જેમાં PCB ને બાતમીના આધારે એક એસ્ટેટમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ચાર કરોડ કરતા વધુનો નકલી ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ત્રણ આરોપીઓની…
- નેશનલ
Welcome Back, Kejriwal: AAP નેતાઓ અને કાર્યકતાઓમાં ખુશીઓનો માહોલ, જાણો કોણે શું કહ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) જામીન આપી દીધા છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ માટે જેલની બહાર આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. જેના કારણે…
- મનોરંજન
મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાનું નિધન થયું છે અને 12 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં સંપૂર્ણ બોલિવૂડ મલાઇકાના પરિવાર સાથે ઉભું જોવા મળ્યું હતું. તે જ સમયે, ખાન પરિવારના લોકો…
- સ્પેશિયલ ફિચર્સ
છલાત્કાર – ખલનાયક ને સાહિત્યના લાદેન
ફિલ્મનામા – નરેશ શાહ‘અગર (હિન્દી) સાહિત્ય કે અમિતાભ બચ્ચન નામવર સિંહ હૈ તો હમારે જમાને કે ખલનાયક રાજેન્દ્ર યાદવ ધર્મેન્દ્ર સે કોઇ કમ નહીં. ખબરોં મેં રહેને કે મામલે મેં ઉન કો હમ સલમાન ખાન કહ સકતે હૈ, જો અચ્છી…
- ટોપ ન્યૂઝ
કેજરીવાલને જામીન તો મળી ગયા, પણ ફાઇલ પર સહી નહીં કરી શકે, આ છે જામીનનો શરતો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે (Supreme court) મોટી રાહત આપી છે. દારૂ નીતિ સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં સીબીઆઈ(CBI)એ કરેલી ધરપકડ સામે કોર્ટે કેજરીવાલને જામીન આપી દીધા છે. તેમને ED કેસમાં પહેલા જ જામીન…
- ટોપ ન્યૂઝ
સુપ્રિમ કોર્ટે અરવિંદ કેજરીવાલને આપ્યા જામીન, CBIને ફટકાર લગાવી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. દારૂ નીતિમાં કથિત મની લોન્ડરિંગ કૌભાંડ કેસમાં અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે તેમને શરતો સાથે જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનું કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલે ટ્રાયલ…
- મનોરંજન
રોલ તો જોખીને જ સ્વીકારવાનો…
કવર સ્ટોરી – હેમા શાસ્ત્રીશ્રીદેવી – બોની કપૂરની દીકરી જ્હાન્વી કપૂર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છ વર્ષથી કામ કરી રહી છે, પણ એના નામ સાથે એક સુધ્ધાં હિટ ફિલ્મ નથી બોલતી. તેમ છતાં અત્યાર સુધીની દરેક ફિલ્મમાં મહત્ત્વધરાવતા રોલ માટે એની…
- આપણું ગુજરાત
ગુજરાતમાં સીએમ Bhupendra Patelની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ, મેળવી આ સિદ્ધિઓ
અમદાવાદઃ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel)શાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 13મી સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમાં ગુજરાતમાં G20 મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત…