- સ્પેશિયલ ફિચર્સ
વેર-વિખેર – પ્રકરણ-૬૨
બે જુવાનજોધ દીકરાના બાપ હોવા છતાંયે આ ઉંમરે કોઈ યુવાન છોકરીની વાત કરતાં લજવાતા નથી? કિરણ રાયવડેરા ‘કેમ છો ગાયત્રીબેન, ક્યાં ફરી આવ્યાં?’ કરણ સાથે રૂપાને મળ્યા બાદ ઘરે પાછાં ફરતાં રેવતીએ સહેજ હાસ્ય સાથે ગાયત્રીને આવકારી. ‘કરણ મને લઈ…
- સ્પેશિયલ ફિચર્સ
ખલનાયકોનું બીજું પાસુ: સિક્કે ઔર ઇન્સાન મેં શાયદ યહી ફર્ક હૈ!
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક‘લેકિન ઠાકુર સાહબ યે દોનો કિસી કામ કે નહિ!… ખોટા સિક્કા તો દોનો દર હી તરફ સે ખોટા હોતા હૈ’ ફિલ્મ ‘શોલે’માં જ્યારે સંજીવ કુમાર એક પોલીસ ઓફિસર પાસે જય અને વીરુની (એટલે કે…
- ધર્મતેજ
બે મહત્ત્વના ગ્રહોએ બદલી ચાલ, આગામી 15 દિવસ જલસા કરશે આ રાશિના જાતકો… જોઈ લો તમારી રાશિ પણ છે ને?
ગ્રહોનું ગોચર એ અવિરત ચાલતી આવેલી પ્રક્રિયા છે અને સમયાંતરે થતાં ગ્રહોના ગોચરને કારણે શુભાશુભ યોગનું નિર્માણ થાય છે અને 24 કલાક પહેલાં એટલે કે 13મી સપ્ટેમ્બરના દિવસે જ બે ગ્રહોએ પોતાની ચાલ બદલી છે, જેને કારણે આગામી 15 દિવસ…
- નેશનલ
Shimla બાદ હવે મંડીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઇને વિરોધ પ્રદર્શન, રોડ પર ઉતર્યા લોકો…
મંડી : હિમાચલ પ્રદેશમાં શિમલાની(Shimla)સંજૌલી મસ્જિદનો વિવાદ હજુ શાંત નથી થયો ત્યારે હવે મંડીમાં પણ મસ્જિદના ગેરકાયદે બાંધકામને લઈને હોબાળો શરૂ થયો છે. જેમાં શુક્રવારે મોટી સંખ્યામાં હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને તેનો વિરોધ કર્યો હતો.…
- નેશનલ
‘CBI પાંજરામાં બંધ પોપટની છાપ સુધારે’, કેજરીવાલની જામીન આપતા SCએ CBIને ફટકાર લગાવી
દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને સુપ્રીમ કોર્ટે CBIએ દાખલ કરેલા કેસમાં જામીન આપી દીધા છે. નિર્ણય સંભળાવતા સુપ્રીમ કોર્ટે CBIને ફટકાર લગાવી હતી. જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાએ CBIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે સીબીઆઈએ પાંજરામાં…
- આપણું ગુજરાત
Suratમાં ચાર કરોડથી વધુની કિંમતના નકલી ગુટખા ઝડપાયા, ત્રણ લોકોની ધરપકડ , બે ફરાર
સુરત : સુરત(Surat) શહેરમાં ચાર કરોડથી વધુના નકલી ગુટખાનો જથ્થો ઝપાયો છે. જેમાં PCB ને બાતમીના આધારે એક એસ્ટેટમાં રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી ચાર કરોડ કરતા વધુનો નકલી ગુટખા અને તમાકુનો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ત્રણ આરોપીઓની…
- નેશનલ
Welcome Back, Kejriwal: AAP નેતાઓ અને કાર્યકતાઓમાં ખુશીઓનો માહોલ, જાણો કોણે શું કહ્યું
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)ને CBI કેસમાં સુપ્રીમ કોર્ટે (Supreme court) જામીન આપી દીધા છે. આ સાથે જ અરવિંદ કેજરીવાલ માટે જેલની બહાર આવવાનો રસ્તો સાફ થઇ ગયો છે. જેના કારણે…
- મનોરંજન
મુંબઇમાં પાછા ફરતા જ સલમાન ખાને સૌથી પહેલા કર્યું આ કામ…
મુંબઇઃ બોલિવૂડ અભિનેત્રી મલાઇકા અરોરાના સાવકા પિતા અનિલ મહેતાનું નિધન થયું છે અને 12 સપ્ટેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. દુઃખની આ ઘડીમાં સંપૂર્ણ બોલિવૂડ મલાઇકાના પરિવાર સાથે ઉભું જોવા મળ્યું હતું. તે જ સમયે, ખાન પરિવારના લોકો…
- સ્પેશિયલ ફિચર્સ
છલાત્કાર – ખલનાયક ને સાહિત્યના લાદેન
ફિલ્મનામા – નરેશ શાહ‘અગર (હિન્દી) સાહિત્ય કે અમિતાભ બચ્ચન નામવર સિંહ હૈ તો હમારે જમાને કે ખલનાયક રાજેન્દ્ર યાદવ ધર્મેન્દ્ર સે કોઇ કમ નહીં. ખબરોં મેં રહેને કે મામલે મેં ઉન કો હમ સલમાન ખાન કહ સકતે હૈ, જો અચ્છી…