- મનોરંજન

આલિયા કપૂરે તેનું નામ બદલી કાઢ્યું, હવે આ નામે ઓળખાશે
બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા રણબીર કપૂર સાથેના લગ્નના બે વર્ષ બાદ સત્તાવાર રીતે પોતાનું નામ બદલી નાખ્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2 ના ટ્રેલરમાં , અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેનું નામ આલિયા ભટ્ટ…
- મનોરંજન

મુનાવર ફારુકીના જીવને જોખમ! દિલ્હીની 5 સ્ટાર હોટેલથી તુરંત મુંબઈ પરત ફર્યો
નવી દિલ્હી: બિગબોસ વિજેતા સ્ટેન્ડ અપ કમેડીયન મુનવ્વર ફારૂકી(Munawar Faruqui)નો જીવ જોખમ હોવાના અહેવાલો વહેતા થયા છે. શનિવારે દિલ્હી પોલીસ(Delhi Police)ના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવી શકે છે. આ બાદ…
- ટોપ ન્યૂઝ

PM મોદીના જન્મદિવસ પર મોટી ભેટ, દરેક મહિલાના ખાતામાં બે વાર જમા થશે 5000 રૂપિયા… જાણો ક્યારે?
નવી દિલ્હીઃ આજે પીએમ મોદીનો જન્મદિવસ છે અને તેઓ 74 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના દિવસે થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ઓડિશા સરકાર સુભદ્રા યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. આ યોજના મહિલાઓ માટે છે જેમાં…
- નેશનલ

યુપીના ફિરોઝાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત
ફિરોઝાબાદ: ગત રાત્રે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ(Firozabad)ના નૌશેરા ગામમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ગામમાં આવેલી એક ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં વિસ્ફોટ (Blast in Fire cracker factory) થયો હતો, આ અકસ્માતમાં 5 લોકોના મોત…
- ટોપ ન્યૂઝ

PM Modi’s Birthday: સુરતના વેપારીઓ ગ્રાહકોને આપશે ડિસ્કાઉન્ટ, અજમેરના પીરસસે વેજ બિરીયાની
નવી દિલ્હી: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modis’s Birthday) છે, આજે તેઓ 74 વર્ષના થયા છે. ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે, અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ સિવાય પણ સામાન્ય નગરિકો પોતાની…
- આપણું ગુજરાત

Ahmedabad metro: હવે માત્ર આટલા રૂપિયામાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાશે, જુઓ ટાઈમટેબલ
અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કનો ફેઝ-2 આવતી કાલે મંગળવારે જાહેર જનતા માટે પ્રારંભ કરવામાં આવશે છે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35…
- નેશનલ

Arvind Kejriwalના નિવાસે આપ નેતાઓની બેઠક મળશે, નક્કી થશે નવા મુખ્યમંત્રીનું નામ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈએ અટકળો ચાલી રહી છે. જ્યારે મુખ્યમંત્રીની નામની ચર્ચા માટે આમ આદમી પાર્ટીની રાજકીય…









