- ટોપ ન્યૂઝ
PM Modi’s Birthday: સુરતના વેપારીઓ ગ્રાહકોને આપશે ડિસ્કાઉન્ટ, અજમેરના પીરસસે વેજ બિરીયાની
નવી દિલ્હી: આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modis’s Birthday) છે, આજે તેઓ 74 વર્ષના થયા છે. ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે, અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. ભાજપ સિવાય પણ સામાન્ય નગરિકો પોતાની…
- આપણું ગુજરાત
Ahmedabad metro: હવે માત્ર આટલા રૂપિયામાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી જવાશે, જુઓ ટાઈમટેબલ
અમદાવાદઃ ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કનો ફેઝ-2 આવતી કાલે મંગળવારે જાહેર જનતા માટે પ્રારંભ કરવામાં આવશે છે. અમદાવાદના વાસણા એપીએમસીથી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રાનું ભાડું રૂ. 35…
- નેશનલ
Arvind Kejriwalના નિવાસે આપ નેતાઓની બેઠક મળશે, નક્કી થશે નવા મુખ્યમંત્રીનું નામ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) રવિવારે મુખ્યમંત્રી પદેથી બે દિવસ બાદ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. જેના પગલે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈએ અટકળો ચાલી રહી છે. જ્યારે મુખ્યમંત્રીની નામની ચર્ચા માટે આમ આદમી પાર્ટીની રાજકીય…
- ધર્મતેજ
ઈશ્વરની પ્રાપ્તિ કેવી રીતે થાય? પરમાત્માનો મેળાપ કેવી રીતે થાય?
માનસ મંથન -મોરારિબાપુએક સુંદર કિસ્સો યાદ આવે છે. એક વખત ભગવાન સ્વામી રામાનુજજીની પાસે એક વ્યક્તિ ગયો. કોઈ જુદો જીવ રહ્યો હશે. કંઈ કેટલાયે સાધુ-સંતો, ગુરુજનો, મહાત્માઓને તે મળ્યો હતો. કેટલાએ ગુરુનાં ચરણો તેણે પૂજ્યાં હતાં. તેની એક ઈચ્છા હતી…
- મનોરંજન
મિસ્ટર-મિસિસ બન્યું બોલિવૂડનું આ કપલ, ગુપચુપ કર્યા લગ્ન
બોલિવૂડ કપલ અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે આખરે લગ્ન કરી લીધાં છે. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા છે. બંનેએ પોતાના લગ્નની કેટલીક ખાસ તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી…
- આપણું ગુજરાત
આજની આ ઇવેન્ટ એક છૂટીછવાઈ ઇવેન્ટ નથી પણ એક મોટા મિશનનો હિસ્સો છેઃ વડાપ્રધાન મોદી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ આજે મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટ(RE Invest)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે વિશ્વના અનેક દેશોથી આવેલા સાથીઓને સંબોધન કર્યુ હતું. RE ઇન્વેસ્ટ કોન્ફરન્સની આ ચોથી આવૃત્તિ છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસ અહીં…
- નેશનલ
શું Mukhtar Ansariનું મૃત્યુ ઝેર આપવાથી થયું હતું ? મેજિસ્ટ્રેટ તપાસમાં થયો આ ખુલાસો
બાંદા: માફિયા મુખ્તાર અંસારીના(Mukhtar Ansari)મૃત્યુ બાદ તેમના મૃત્યુના કારણો પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. ત્યારબાદ મેજિસ્ટ્રેટ તપાસ કરવામાં આવી હતી. બાંદાના જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બાંદા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જિલ્લા મેજિસ્ટ્રેટે ઉત્તર પ્રદેશ…