- વીક એન્ડ
સ્વબચાવમાં સ્વરૂપ બદલી શકતું ઇયળિયું…
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદીબચાવ પ્રયુક્તિ એ એક કુદરતી વૃત્તિ છે જે માનવ સહિત તમામ પ્રાણીઓમાં જોવા મળે છે. અંગ્રેજીમાં પ્રાણીજગતમાં બચાવ પ્રયુક્તિ માટે ડિફેન્સ મિકેનિઝમ કહે છે. દરેક પ્રાણીઓમાં પોતપોતાનું આગવું ડિફેન્સ મિકેનિઝમ હોય છે. આપણે આ જ કોલમમાં…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી વિરુદ્ધ સ્ટીવ સ્મિથ, માઇન્ડ ગેમ અત્યારથી શરૂ
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલાવિરાટ કોહલી જો કોઈ સિરીઝમાં રમવાનો હોય તો સૌની નજર તેના પર અચૂક રહે છે. માત્ર તેના બૅટિંગ પર્ફોર્મન્સ પર કે ટીમ માટે તે કેટલો અસરદાર રહે છે એ જ નહીં, પણ સિરીઝમાં તેની હરીફાઈ કોની…
- આમચી મુંબઈ
તબેલા માલિકોનું આરે કોલોનીમાં પુનર્વસન કરવું કે નહીં તેનો નિર્ણય ડેરી કમિશનરનો : સુધરાઈનો પત્ર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈને તબેલા મુક્ત કરવાની યોજના સામે તબેલાના માલિકાઓ તેમને મુંબઈ બહાર મોકલવાથી તેમના ધંધાને ફટકો પડવાની શક્યતા હોવાથી તેમનું પુનર્વસન મુંબઈમાં જ કરવાની માગણી કરી કરી છે. મુંબઈ મિલ્ક પ્રોડયુસર વેલફેર અસોસિએશને દૂધ ઉત્પાદકોને વ્યવસાયને થનારા નુકસાન…
- આમચી મુંબઈ
થાણેમાં રોંગ સાઈડ દોડતા વાહનોને રોકવા ‘ટાયર કિલર’નો પ્રયોગ
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણે શહેરમાં દિવસે ને દિવસે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. ટ્રાફિક વધવાની સાથે જ રસ્તા પર વિરુદ્ધ દિશામાં દોડતા વાહનોને કારણે થતા ઍક્સિડન્ટને રોકવા માટે થાણેમાં રસ્તા પર પ્રાયોગિક ધોરણે ‘ટાયર કિલર’ બેસાડવાનો નિર્ણય…
- આપણું ગુજરાત
થઈ જાઓ તૈયાર અંબાલાલ પછી હવામાન ખાતાએ પણ કરી આગાહી
અમદાવાદઃ હવામાન ખાતાના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી જ છે ત્યારે હવામાન ખાતા એ પણ વરસાદની શક્યતાઓ દર્શાવી છે. હવામાન વિભાગે આગામી છ દિવસ વરસાદી માહોલ રહેશે તેમ જણાવ્યું છે. જેમાં અંતિમ બે દિવસમાં ભારે વરસાદની…
- મનોરંજન
આલિયા કપૂરે તેનું નામ બદલી કાઢ્યું, હવે આ નામે ઓળખાશે
બોલિવૂડની સૌથી પ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટે અભિનેતા રણબીર કપૂર સાથેના લગ્નના બે વર્ષ બાદ સત્તાવાર રીતે પોતાનું નામ બદલી નાખ્યું છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2 ના ટ્રેલરમાં , અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે તેનું નામ આલિયા ભટ્ટ…
- મનોરંજન
મુનાવર ફારુકીના જીવને જોખમ! દિલ્હીની 5 સ્ટાર હોટેલથી તુરંત મુંબઈ પરત ફર્યો
નવી દિલ્હી: બિગબોસ વિજેતા સ્ટેન્ડ અપ કમેડીયન મુનવ્વર ફારૂકી(Munawar Faruqui)નો જીવ જોખમ હોવાના અહેવાલો વહેતા થયા છે. શનિવારે દિલ્હી પોલીસ(Delhi Police)ના સ્પેશિયલ સેલને બાતમી મળી હતી કે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન તેના પર હુમલો કરવામાં આવી શકે છે. આ બાદ…
- ટોપ ન્યૂઝ
PM મોદીના જન્મદિવસ પર મોટી ભેટ, દરેક મહિલાના ખાતામાં બે વાર જમા થશે 5000 રૂપિયા… જાણો ક્યારે?
નવી દિલ્હીઃ આજે પીએમ મોદીનો જન્મદિવસ છે અને તેઓ 74 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના દિવસે થયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે ઓડિશા સરકાર સુભદ્રા યોજનાની શરૂઆત કરવા જઈ રહી છે. આ યોજના મહિલાઓ માટે છે જેમાં…
- નેશનલ
યુપીના ફિરોઝાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 5ના મોત
ફિરોઝાબાદ: ગત રાત્રે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ(Firozabad)ના નૌશેરા ગામમાં એક ભયંકર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ગામમાં આવેલી એક ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં વિસ્ફોટ (Blast in Fire cracker factory) થયો હતો, આ અકસ્માતમાં 5 લોકોના મોત…