- નેશનલ

Tirupati laddu વિવાદ બાદ લખનૌના આ મંદિરમાં બહારથી લવાતા પ્રસાદ પર પ્રતિબંધ
લખનૌ : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં(Tirupati laddu)ભેળસેળને લઈને ઉભા થયેલા વિવાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. મંદિરના પ્રસાદ એટલે કે લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ છે. ત્યારે હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ…
- ટોપ ન્યૂઝ

PM Modi: વડા પ્રધાન મોદીએ યુએસની દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓ સાથે મીટિંગ કરી
ન્યુ યોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ યુએસની મુલાકાતે (PM Modi in USA) છે, જ્યાં તેમણે ક્વાડ સમિટ(Quad Summit)માં ભાગ લીધો હતો અને કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ ઉપરાંત તેઓ અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ…
- સ્પેશિયલ ફિચર્સ

કન્ટેન્ટ ક્રિએટર: નંબર વન કારકિર્દી
નરેન્દ્ર કુમારસોશિયલ મીડિયા પર હાલમાં જે કન્ટેન્ટ ક્રિએટર્સની લાંબી ફોજ છે તેમાંથી અમુકે જ વિચાર્યું હશે કે ભવિષ્યમાં તેઓ જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બની જશે. શરૂઆતમાં કેટલાકે આ સફર ફક્ત શોખ ખાતર શરૂ કરી હતી, પરંતુ આજે…
- નેશનલ

Tirupati Ladoo મુદ્દે પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ લખ્યો પીએમને પત્ર, કહ્યું કે…
અમરાવતી : તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમાં ચરબી ભેળવવામાં આવી છે. આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન રેડ્ડી આમને-સામને છે.જ્યારે આ…
- ઉત્સવ

કેન્વાસ: ફિલ્મો ઉપર ક્યાં સુધી કાતર ચાલતી રહેશે?
-અભિમન્યુ મોદીસિનેમા એક સદી કરતાં પણ વધુ લાંબા સમયથી અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે. જે ફિલ્મ સર્જકોને સમાજને પ્રતિબિંબિત કરવાની, સ્થાપિત ધોરણોને પડકારવાની અને સોસાયટીમાં પરિવર્તનને પ્રેરિત કરવા માટે એક સશક્ત માધ્યમ આપે છે. તેમ છતાં વિશ્ર્વના ઘણા દેશમાં…
- આપણું ગુજરાત

રંગીલુ Rajkot બન્યુ લોહિયાળઃ પાંચ વર્ષમાં આટલા જણાના મોત?
અમદાવાદઃ Saurashtraનું કેપિટલ રાજકોટ રંગીલુ કહેવાય છે. અહીં લોકો મોજમાં જીવે છે અને ઉદ્યોગધંધા પણ વિકસી રહ્યા છે. રાજકોટ સમૃદ્ધ શહેર છે, પરંતુ લોકોની ટ્રાફિક સેન્સ, ટ્રાફિક ડિસિપ્લિન સમૃદ્ધ નથી, આ સાથે શહેરમાં જ્યાં જૂઓ ત્યાં ખાડાવાળા રસ્તા, ખૂલ્લી ગટરો…
- આમચી મુંબઈ

કેન્દ્રીય ચૂંટણી પંચ ત્રણ દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે, થઇ શકે છે મોટી જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharastra Assembly election) માટે રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (Election commission) વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ત્રણ દિવસ મહારાષ્ટ્રનો પ્રવાસ કરશે. ચૂંટણી પંચના અધિકારીઓ 26, 27 અને 28 સપ્ટેમ્બરે મુંબઈની…
- આપણું ગુજરાત

વિદ્યાર્થીઓ માટે રાહત: મેડીકલ અને ડેન્ટલ માટે NRI કવોટામાં પણ પ્રવેશ અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ કૉલેજમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી 1951 બેઠકમાં પ્રવેશ માટેના બીજા રાઉન્ડનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યા બાદ 42 વિદ્યાર્થીઓએ પોતાનો…









