- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી હુમલો; આતંકવાદીઓએ સ્કૂલ બસને નિશાન બનાવી, 4 બાળકોના મોત
બલુચિસ્તાન પ્રાંતઃ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મોટો આતંકવાદી હુમલો (Pakistan terrorist attack) થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બલુચિસ્તાનમાં આતંકવાદીઓએ એક સ્કૂલ બસ (Balochistan school bus)ને ટાર્ગેટ કરીને હુમલો કર્યો હતો. મળતી વિગતો પ્રમાણે બસમાં સવાર 4 બાળકોનું મોત થયું છે,…
- નેશનલ
ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન ત્રણ મિનિટમાં તબાહ કરી 13 દુશ્મન ચોંકી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલાનો ભારત ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. જેમાં હવે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન કરેલી આક્રમક કાર્યવાહીની વિગતો પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાનના સેનાના અધિકારીએ નામ ન આપવાની…
- ઇન્ટરનેશનલ
ટેસ્લાના સીએફઓ વૈભવ તનેજાનો પગાર 1139 કરોડ રૂપિયા, ભારત સાથે છે ખાસ નાતો
નવી દિલ્હીઃ ભારતીયોનો વિશ્વભરના દેશોમાં દબદબો રહ્યો છે. વિશ્વની મોટા ભાગની મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર મૂળ ભારતીય લોકો કામ કરી રહ્યાં છે. આ લોકોનો વાર્ષીક પગાર પણ અચંબિત કરી દે એટલો હોય છે. ટેસ્લા (Tesla)ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (Chief…
- અમદાવાદ
ગુજરાતમાં એનઆઈઆર ડિપોઝિટમાં એક વર્ષમાં 18 ટકાનો વધારો, અમદાવાદમાં જમા થયા 25 હજાર કરોડથી વધુ રૂપિયા
અમદાવાદઃ ગુજરાતમાં નાણાકીય વર્ષ 2024-25માં એનઆરઆઈ (બિન નિવાસી ભારતીયો) ડિપોઝિટમાં 18 ટકાનો વધારો થયો હતો. રૂપિયા સામે યુએસ ડોલરની મજબૂતીથી એનઆરઆઈએ મોટી સંખ્યામાં ડિપોઝિટ કરાવી હતી. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં એનઆઈઆર ડિપોઝિટ 36 ટકા વધીને 1.09 લાખ કરોડ પર પહોંચી…
- આપણું ગુજરાત
ભારત વિરોધી પ્રચાર કરવા 50 વેબસાઈટ હેક કરી! એટીએસે નડિયાદના બે વ્યક્તિની ધરપકડ કરી
નડિયાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા બદલો લીધો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરીને 100 થી વધારે આતંકવાદીને માર્યાં હતાં. આ દરમિયાન વચ્ચે આવેલી પાકિસ્તાની સેનાના 40થી પણ વધારે સૈનિકો પણ માર્યા ગયાં…
- ગાંધીનગર
રાજ્યમાં સિંહની વસ્તી થઈ જાહેર, જાણો 5 વર્ષમાં કેટલા ટકા થયો વધારો
ગાંધીનગરઃ રાજ્યમાં 16માં સિંહ વસ્તી ગણતરીના આંકડા સરકારે જાહેર કર્યા હતા. રાજ્યમાં 891 સિંહ નોંધાયા હતા. 5 વર્ષમાં સિંહોની વસ્તીમાં 32 ટકાનો વધારો થયો છે જેમાં 196 નર સિંહ અને 330 માદા સિંહનો સમાવેશ થાય છે, તો બીજી તરફ 140…
- અમદાવાદ
ગુજરાતથી અમેરિકા ભણવા જતા વિદ્યાર્થી માટે યુએસ કોન્સ્યુલેટ જનરલે યુનવર્સિટીઓને શું કરી વિનંતી? જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અમેરિકા અભ્યાસ માટે જાય છે. જેમાંથી ઘણા વિદ્યાર્થીઓ વિઝા સ્ટેજમાં પહોંચે તે પહેલા એકેડેમિક રેકોર્ડના વેરિફેકેશનમાં વિલંબના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના ઉકેલ માટે મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલે ગુજરાતની તમામ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં… : એ લખોટીઓ તો મારા-તમારા બાળપણનો વૈભવ હતો…
-દેવલ શાસ્ત્રી મારી પાસે લાંબા સમય સુધી ખાસ ધાતુનો નળાકાર ડબ્બો હતો, જેમાં બાળપણની ધનસંપત્તિ એવી પચાસ- સાઠ લખોટી હતી. એમાંય ચાર- પાંચ બ્લ્યુ કલરની મસ્ત લખોટી હતી, જાણે હિમાલયની પહાડીઓ જોવામાં કલાકો ગાળતા હોય એ રીતે દુનિયાભરનાં સમુદ્ર સમાયા…
- નેશનલ
ખજાનાની ઉચાપતની ફરિયાદ છતાં નહેરુ સરકાર રહી ચૂપ
-પ્રફુલ શાહ નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી પ્રોવિઝનલ ગવર્નમેન્ટ ઑફ આઝાદ હિન્દ (પી.જી.એ.એચ.) અર્થાત આઝાદ હિન્દની કામચલાઉ સરકાર તૂટી પડ્યા બાદ અમુકે એનો ખજાનો રફેદફે કરી દીધો એવી શંકા સાવ અસ્થાને નથી ને નથી જ. આવું થયાની શકયતા વ્યક્ત કરતાં સેંકડો…