- મનોરંજન
બૉલ્ડ અભિનેત્રીની બોલ્ડ મમ્મીનો આજે જન્મદિવસ
જાતી હું મૈં, જલ્દી હૈ ક્યા કે પછી હોઠો પે બસ તેરા નામ હૈ જેવા ગીતોમાં કાજોલ તમને બોલ્ડ અને બિનદાસ્ત લાગતી હોય તો તમે તેની મમ્મી તનુજાના ગીતોને જોઈને તમે પાણી પાણી થઈ જશો. રાત અકેલી હૈ કે બાગ…
- નેશનલ
નરાધમો, તમારા કરતા જનાવર સારા, વાંદરાઓએ છ વર્ષની બાળકીને દુષ્કર્મથી આ રીતે બચાવી
બાગપત : વાંદરાઓની(Monkey) ટોળીએ બાગપતમાં 6 વર્ષની વિદ્યાર્થીનીને બળાત્કારનો શિકાર બનતી બચાવી હતી. જ્યારે બાળકીના માતા-પિતાની ફરિયાદ પર પોલીસે પોક્સો એક્ટ હેઠળ અજાણ્યા આરોપી વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. આ આરોપી ફરાર છે તેની શોધ ચાલુ છે. જ્યારે માસૂમ બાળકીના…
- મનોરંજન
કાશ, હેમા માલિની મારી માતા હોત, જાણો કોણે આમ કહ્યું…..
બધા જાણે છે કે ટ્વીંકલ ખન્ના એક સારી લેખિકા છે. ટ્વિંકલ ખન્નાની સેન્સ ઑફ હ્યુમર અદ્ભુત છે. તે તેની આસપાસ ચાલી રહેલી વસ્તુઓ પર એક રમુજી શૈલીમાં વાત કરે છે. તે તેની આસપાસની વસ્તુઓ પર રસપ્રદ રીતે કટાક્ષ કરી લેતી…
- મનોરંજન
ઐશ્વર્યા રાયે કોને આઁખ મારી રહી છે! અભિષેકનું શું થશે!
બ્યુટીક્વિન ઐશ્વર્યા રાય આજકાલ તેના ઘરેલું વિવાદને કારણે ચર્ચામાં છે. હાલમાં તે ફિલ્મોમાં ઓછી જોવા મળે છે, પરંતુ તેના ચાહકોના દિલ પર તે આજે પણ રાજ કરે છે. એશ્વર્યા હાલમાં જ દુબઈમાં એવોર્ડ સમારંભમાં હાજરી આપવા માટે ગઈ હતી. ત્યારબાદ…
- સ્પેશિયલ ફિચર્સ
એક શૂરવીર માટે દીનતા દેખાડવી ને યુદ્ધથી વિમુખ થવું મરણથી પણ વધારે કષ્ટદાયક હોય છે
શિવ રહસ્ય -ભરત પટેલ(ગતાંકથી ચાલુ)ભગવાન શિવ રક્ષક બનતાં જ બાણાસુર અને તેના અસુર સૈનિકો ક્રમશ: યમદેવ, અગ્નિદેવ, વરુણદેવ, કુબેરને બંદી બનાવે છે. તે દરમિયાન બાણાસુર ફરી તાંડવનૃત્ય કરી ભગવાન શિવને પ્રસન્ન કરીને કહે છે કે, ‘અગાઉ વરદાનમાં મેં સહસ્ત્ર ભુજા…
- સ્પેશિયલ ફિચર્સ
Coldplay concertની ટિકિટ લાખોમાં વેચાઈ રહી છે, BookMyShow એ ચેતવણી જાહેર કરી
મુંબઈ: ગ્રેમી એવોર્ડ વિજેતા બ્રિટીશ બેન્ડ કોલ્ડપ્લેનો મુંબઈમાં યોજાનારો કોન્સર્ટ (Cold play Mumbai concert) હાલ ચર્ચાનો વિષય બન્યો છે, જાન્યુઆરી 2025માં યોજાનારા ત્રણ દિવસના કોન્સર્ટની ટીકીટ ગઈ કાલે BookMyShowપર વેચાણમાં મુકાવાની સાથે થોડી ક્ષણોમાં જ વેચાઈ ગઈ હતી, આને લાખો…
- નેશનલ
Pujnabમાં ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, ડ્રાઈવરની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
ભટિંડા: દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્ર હજુ પણ ચાલી રહ્યા છે. જેમાં ગત મોડી રાત્રેપંજાબના(Pujnab) ભટિંડામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જેમાં કેટલાક તોફાની તત્વોએ રવિવારે મોડી રાત્રે રેલ્વે ટ્રેક પર એક ડઝન લોખંડના સળિયા મૂકી…
- ધર્મતેજ
દયાની ભાષા એવી જેને બહેરા સાંભળી શકે, મૂંગા અનુભવી શકે-આચમન
આચમન -અનવર વલિયાણીપથ્થરયુગના આદિમાનવોમાંથી સર્વપ્રથમ જેનામાં દયાનો ભાવ ઉત્પન્ન થયો તે દિવસથી માનવોમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાણાં. દયા, સંવેદનશીલતા, – અનુકંપાના લીધે, કરુણા, ઉદારતા, દાન, સેવા અને ન્યાયીપણાની ભાવના વિકસિત થતી ગઈ, નીતિ-નિયમો, ક્ષમા-પ્રેમ વગેરે વડે. ધર્મ અને અધર્મની વ્યાખ્યાઓ બંધાતી…
- રાજકોટ
Rajkotમાં નવરાત્રિનો થનગનાટ, કોર્પોરેશનને રાસોત્સવના પ્લોટની ગત વર્ષ કરતાં બમણી આવક થઈ
રાજકોટઃ રાજકોટ(Rajkot) શહેરમાં અર્વાચીન રાસોત્સવનો અનેરો ઉત્સાહ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન વર્ષોથી રાસોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા તેમને એ જ સ્થળ મળે તેવા પ્રયાસો કરતા હોય છે. જેમાં કોર્પોરેશનેતેમના છ પ્લોટ માટે પ્રસિધ્ધ કરેલા ટેન્ડર ખુલતા ગત વર્ષની તૂલનાએ…
- નેશનલ
Tirupati laddu વિવાદ બાદ લખનૌના આ મંદિરમાં બહારથી લવાતા પ્રસાદ પર પ્રતિબંધ
લખનૌ : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં(Tirupati laddu)ભેળસેળને લઈને ઉભા થયેલા વિવાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. મંદિરના પ્રસાદ એટલે કે લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ છે. ત્યારે હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ…