- નેશનલ
Pujnabમાં ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર, ડ્રાઈવરની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના
ભટિંડા: દેશના અલગ અલગ રાજ્યમાં ટ્રેનને ઉથલાવી પાડવાના ષડયંત્ર હજુ પણ ચાલી રહ્યા છે. જેમાં ગત મોડી રાત્રેપંજાબના(Pujnab) ભટિંડામાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જેમાં કેટલાક તોફાની તત્વોએ રવિવારે મોડી રાત્રે રેલ્વે ટ્રેક પર એક ડઝન લોખંડના સળિયા મૂકી…
- ધર્મતેજ
દયાની ભાષા એવી જેને બહેરા સાંભળી શકે, મૂંગા અનુભવી શકે-આચમન
આચમન -અનવર વલિયાણીપથ્થરયુગના આદિમાનવોમાંથી સર્વપ્રથમ જેનામાં દયાનો ભાવ ઉત્પન્ન થયો તે દિવસથી માનવોમાં આધ્યાત્મિકતાનાં બીજ રોપાણાં. દયા, સંવેદનશીલતા, – અનુકંપાના લીધે, કરુણા, ઉદારતા, દાન, સેવા અને ન્યાયીપણાની ભાવના વિકસિત થતી ગઈ, નીતિ-નિયમો, ક્ષમા-પ્રેમ વગેરે વડે. ધર્મ અને અધર્મની વ્યાખ્યાઓ બંધાતી…
- રાજકોટ
Rajkotમાં નવરાત્રિનો થનગનાટ, કોર્પોરેશનને રાસોત્સવના પ્લોટની ગત વર્ષ કરતાં બમણી આવક થઈ
રાજકોટઃ રાજકોટ(Rajkot) શહેરમાં અર્વાચીન રાસોત્સવનો અનેરો ઉત્સાહ રહ્યો છે. ત્યારે નવરાત્રી દરમિયાન વર્ષોથી રાસોત્સવનું આયોજન કરતા આયોજકો દ્વારા તેમને એ જ સ્થળ મળે તેવા પ્રયાસો કરતા હોય છે. જેમાં કોર્પોરેશનેતેમના છ પ્લોટ માટે પ્રસિધ્ધ કરેલા ટેન્ડર ખુલતા ગત વર્ષની તૂલનાએ…
- નેશનલ
Tirupati laddu વિવાદ બાદ લખનૌના આ મંદિરમાં બહારથી લવાતા પ્રસાદ પર પ્રતિબંધ
લખનૌ : આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં લાડુના પ્રસાદમાં(Tirupati laddu)ભેળસેળને લઈને ઉભા થયેલા વિવાદની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે. મંદિરના પ્રસાદ એટલે કે લાડુમાં પ્રાણીઓની ચરબી ભેળવવાનો આરોપ છે. ત્યારે હવે આ ઘટનાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ…
- ટોપ ન્યૂઝ
PM Modi: વડા પ્રધાન મોદીએ યુએસની દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓ સાથે મીટિંગ કરી
ન્યુ યોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ યુએસની મુલાકાતે (PM Modi in USA) છે, જ્યાં તેમણે ક્વાડ સમિટ(Quad Summit)માં ભાગ લીધો હતો અને કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ ઉપરાંત તેઓ અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ…
- સ્પેશિયલ ફિચર્સ
કન્ટેન્ટ ક્રિએટર: નંબર વન કારકિર્દી
નરેન્દ્ર કુમારસોશિયલ મીડિયા પર હાલમાં જે કન્ટેન્ટ ક્રિએટર્સની લાંબી ફોજ છે તેમાંથી અમુકે જ વિચાર્યું હશે કે ભવિષ્યમાં તેઓ જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ અથવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ બની જશે. શરૂઆતમાં કેટલાકે આ સફર ફક્ત શોખ ખાતર શરૂ કરી હતી, પરંતુ આજે…
- નેશનલ
Tirupati Ladoo મુદ્દે પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીએ લખ્યો પીએમને પત્ર, કહ્યું કે…
અમરાવતી : તિરુપતિ લાડુ(Tirupati Ladoo) વિવાદને લઈને સમગ્ર દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો છે કે લાડુ પ્રસાદમાં ચરબી ભેળવવામાં આવી છે. આ મામલે સીએમ ચંદ્રબાબુ નાયડુ અને પૂર્વ સીએમ જગન રેડ્ડી આમને-સામને છે.જ્યારે આ…
- ઉત્સવ
કેન્વાસ: ફિલ્મો ઉપર ક્યાં સુધી કાતર ચાલતી રહેશે?
-અભિમન્યુ મોદીસિનેમા એક સદી કરતાં પણ વધુ લાંબા સમયથી અભિવ્યક્તિનું એક શક્તિશાળી માધ્યમ રહ્યું છે. જે ફિલ્મ સર્જકોને સમાજને પ્રતિબિંબિત કરવાની, સ્થાપિત ધોરણોને પડકારવાની અને સોસાયટીમાં પરિવર્તનને પ્રેરિત કરવા માટે એક સશક્ત માધ્યમ આપે છે. તેમ છતાં વિશ્ર્વના ઘણા દેશમાં…