- નેશનલ
કર્ણાટકમાં આંગણવાડી શિક્ષકો માટે Urdu ભાષા ફરજિયાત, ભાજપે લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ
બેંગલુરુ: કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે આંગણવાડીમાં શિક્ષકો માટે ઉર્દૂ(Urdu)ભાષા ફરજિયાત બનાવી છે. જેના પગલે વિપક્ષ ભાજપે આકરા પ્રહાર કર્યા છે. જેમાં ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. ઉર્દૂ સત્તાવાર ભાષા નથી આ અંગે પ્રહાર કરતાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ…
- તરોતાઝા
પેલી છોકરીએ તને આપઘાત કરતાં ન બચાવ્યો હોત તો મારી કેટલી મહેનત બચી જાત? ખેર, એ છોકરી સાથે તો હું પછી સમજી લઈશ…!
જગમોહન હજી કરણના શબ્દોના આઘાતથી બહાર નહોતો નીકળી શક્યો. ‘મારા અને રૂપા વચ્ચે કોઈ પણ આવશે એનું હું ખૂન પણ કરી શકું છું…’ કરણના શબ્દો વારંવાર એના કાનમાં પડઘાતા હતા. ગાયત્રી એની પાસે ઊભી હતી, ચૂપચાપ. કરણ ગુસ્સામાં બહાર નીકળી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…
ડિપ્રેશન શક્તિહીનતાનો અનુભવ છે. ખિન્નતા, નિરાશા, ઉત્સાહશૂન્યતા આદિ લક્ષણ. તો શક્તિહીનતામાંથી ફલિત થાય છે. યોગ અને ભારતીય મનોવિજ્ઞાનની દષ્ટિએ ડિપ્રેશન એટલે જીવનશક્તિનું હડતાળ પર જવું. જીવનશક્તિ અવિરુદ્ધ થઇ જાય છે. રિસાઇ જાય છે. તેને પરિણામે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
હટીને લખવા કરતાં લખવામાંથી હટી જા…!
હે મારી પ્રિય વાચક મંડળી, ગયા મંગળવારે મારા પ્રથમ લેખથી જેવું કોલમનું મંગળચરણ થયું ને મેં પરિવારમાં ડિકલેર કર્યું : ‘સાલા, મૈ તો લેખક બન ગયા ! ’ ત્યારે મને થયું કે આ શુભારંભથી પરિવારમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય…
- સ્પેશિયલ ફિચર્સ
ચાલો, જાણીએ મીઠી-મીઠી ચૉકલેટના લાભ ને ઈતિહાસ…
શું આપને ચૉકલેટ ભાવે છે? આવો પ્રશ્ર્ન કોઈ કરે તેની સાથે હકારમાં માથું અવશ્ય હલે. ચૉકલેટ નામ પડતાંની સાથે જ મોઢામાં પાણી છૂટવા લાગે. ચૉકલેટ વસ્તુ જ એવી છે, જે નાના-મોટા બધાને પ્રિય હોય છે. સંબંધોમાં મીઠાશ ભરી દે છે…
- મનોરંજન
‘ટાઈગર ઝિંદા હૈ’ના ડિરેક્ટર પર કરોડોની ઉચાપતનો આરોપ
આ વર્ષે અક્ષય કુમારની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. 350 કરોડમાં બનેલી આ ફિલ્મ માંડ 100 કરોડની કમાણી કરી શકી હતી. આ ફિલ્મની નિષ્ફળતાને કારણે નિર્માતાઓને ભારે નુકસાન થયું હતું. આ પછી…
- આમચી મુંબઈ
બદલાપુર જાતીય શોષણ કેસના આરોપી અક્ષયના એન્કાઉન્ટર પર રાઉતે સવાલ ઉઠાવ્યા
મુંબઇઃ બદલાપુર યૌન શોષણ કેસના આરોપી અક્ષય શિંદેનું સોમવારે મુંબ્રા વિસ્તારમાં એન્કાઉન્ટરમાં મૃત્યુ થયું હતું. અક્ષયે પોલીસ પાસેથી બંદૂક છીનવી અને પોલીસકર્મીને ગોળી મારી દીધી. ત્યારબાદ પોલીસ દ્વારા સ્વબચાવમાં ગોળીબાર કરવામાં આવ્યો જેમાં અક્ષયનું મૃત્યુ થયું હતું. આ મામલે વિપક્ષ…
- તરોતાઝા
આરોગ્ય એક્સપ્રેસ : આપણી કહેવતોમાં પણ છે આરોગ્યની ચાવી
-રાજેશ યાજ્ઞિકઆપણા પૂર્વજો -વડીલો એમના જમાનામાં ભણ્યા ઓછું હતા, પણ વિભિન્ન ક્ષેત્રમાં એમના અનુભવોને લીધે એમની હૈયાસૂઝ જબરી ખીલી હતી એટલે એમનું આરોગ્યલક્ષે જ્ઞાન કહેવતરૂપે પ્રગટતું, જેમકે ‘આંખે ત્રિફળા દાંતે લૂણ, પેટ ન ભરવું ચારે ખૂણ…’ જેવી કહેવત એનું એક…