- આપણું ગુજરાત
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે
અમદાવાદઃ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે. 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. જેમાં ગણિત, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, પર્યાવરણ, ગુજરાતી જેવા વિષયનો…
- નેશનલ
બેંગલૂરું મહાલક્ષ્મી હત્યા કેસમાં હત્યારાની લાશ ઝાડ પર લટકતી મળી
બેંગલુરુમાં મહાલક્ષ્મીના 59 ટુકડા કરીને તેની હત્યા કરનાર આરોપી હવે જીવિત નથી. ઓડિશામાંઆ શંકાસ્પદ આરોપી મુક્તિ રંજન રાયનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ થઈ ચૂકી છે. પરંતુ તે હત્યા કરીને આરોપી ફરાર થઈ…
- નેશનલ
મોડી રાતે Vande Bharat Trainમાં પ્રવાસ કર્યો આ એક્ટ્રેસે અને અચાનક થયું કંઈક એવું કે…
ભારતીય રેલવે (Indian Railway)ની વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) પ્રવાસીઓમાં સૌથી વધારે લોકપ્રિય છે અને આ વંદે ભારત ટ્રેનમાં જ બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે (Isha Deol)એ હાલમાં પ્રવાસ કર્યો હતો. મોડી રાતે ઈશા હૂડી પહેરીને ભીડની વચ્ચે ટ્રેન સુધી…
- આપણું ગુજરાત
ચાય પે ખર્ચાઃ ગાંધીનગરમાં પ્રધાનોની ચેમ્બરનું ટી-બિલ કરોડોમાં
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ ચાય પે ચર્ચા ઘણો લોકપ્રિય બન્યો હતો. ત્યારે ગુજરાત ભાજપ હજુ પણ ચા પર ચર્ચા કરતું હોય તેમ જણાય છે. જ્યાં રાજ્યના તમામ પ્રધાનો માત્ર બે કે ત્રણ દિવસ માટે હાજર રહે છે અને…
- નેશનલ
કર્ણાટકમાં આંગણવાડી શિક્ષકો માટે Urdu ભાષા ફરજિયાત, ભાજપે લગાવ્યો મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ
બેંગલુરુ: કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે આંગણવાડીમાં શિક્ષકો માટે ઉર્દૂ(Urdu)ભાષા ફરજિયાત બનાવી છે. જેના પગલે વિપક્ષ ભાજપે આકરા પ્રહાર કર્યા છે. જેમાં ભાજપે કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. ઉર્દૂ સત્તાવાર ભાષા નથી આ અંગે પ્રહાર કરતાં ભાજપના નેતા અને ભૂતપૂર્વ…
- તરોતાઝા
પેલી છોકરીએ તને આપઘાત કરતાં ન બચાવ્યો હોત તો મારી કેટલી મહેનત બચી જાત? ખેર, એ છોકરી સાથે તો હું પછી સમજી લઈશ…!
જગમોહન હજી કરણના શબ્દોના આઘાતથી બહાર નહોતો નીકળી શક્યો. ‘મારા અને રૂપા વચ્ચે કોઈ પણ આવશે એનું હું ખૂન પણ કરી શકું છું…’ કરણના શબ્દો વારંવાર એના કાનમાં પડઘાતા હતા. ગાયત્રી એની પાસે ઊભી હતી, ચૂપચાપ. કરણ ગુસ્સામાં બહાર નીકળી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી: ડિપ્રેશન (વિષાદ) શું છે?, ડિપ્રેશનની યૌગિક ચિકિત્સા…
ડિપ્રેશન શક્તિહીનતાનો અનુભવ છે. ખિન્નતા, નિરાશા, ઉત્સાહશૂન્યતા આદિ લક્ષણ. તો શક્તિહીનતામાંથી ફલિત થાય છે. યોગ અને ભારતીય મનોવિજ્ઞાનની દષ્ટિએ ડિપ્રેશન એટલે જીવનશક્તિનું હડતાળ પર જવું. જીવનશક્તિ અવિરુદ્ધ થઇ જાય છે. રિસાઇ જાય છે. તેને પરિણામે વ્યક્તિ ડિપ્રેશનમાં સરી પડે છે.…
- સ્પેશિયલ ફિચર્સ
હટીને લખવા કરતાં લખવામાંથી હટી જા…!
હે મારી પ્રિય વાચક મંડળી, ગયા મંગળવારે મારા પ્રથમ લેખથી જેવું કોલમનું મંગળચરણ થયું ને મેં પરિવારમાં ડિકલેર કર્યું : ‘સાલા, મૈ તો લેખક બન ગયા ! ’ ત્યારે મને થયું કે આ શુભારંભથી પરિવારમાં ‘નંદ ઘેર આનંદ ભયો, જય…
- સ્પેશિયલ ફિચર્સ
ચાલો, જાણીએ મીઠી-મીઠી ચૉકલેટના લાભ ને ઈતિહાસ…
શું આપને ચૉકલેટ ભાવે છે? આવો પ્રશ્ર્ન કોઈ કરે તેની સાથે હકારમાં માથું અવશ્ય હલે. ચૉકલેટ નામ પડતાંની સાથે જ મોઢામાં પાણી છૂટવા લાગે. ચૉકલેટ વસ્તુ જ એવી છે, જે નાના-મોટા બધાને પ્રિય હોય છે. સંબંધોમાં મીઠાશ ભરી દે છે…