- નેશનલ

હાઇ વૉલ્ટેજ ડ્રામા બાદ MCDની સ્થાયી સમિતિની બેઠક માટે આજે ચૂંટણી
નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની સ્થાયી સમિતિની છઠ્ઠી બેઠક માટેની ચૂંટણી વિવાદ બાદ ગુરુવારે મોકૂફ રાખવામાં આવી હતી. મેયર શૈલી ઓબેરોયે 5 ઓક્ટોબર સુધી ચૂંટણી સ્થગિત કરી દીધી હતી. જ્યારે બાદમાં લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયરના નિર્ણયને પલટી…
- આપણું ગુજરાત

Bhavnagarમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ મુસાફરો ભરેલી બસ, NDRFએ બચાવ્યા લોકોના જીવ
અમદાવાદ : ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ છે. આ વરસાદને કારણે ગુરુવારે રાત્રે કેટલાક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જેમાં ભાવનગરના(Bhavnagar) કોળિયાક પાસે માલેશ્રી નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો હતો. જ્યારે મુસાફરોથી ભરેલી બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ ગઈ હતી.…
- સ્પેશિયલ ફિચર્સ

નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી જવાના છો? તો આ તમારી કામની વાત નોંધી લેજો નહીં તો….
નવરાત્રિ શરૂ થવા આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો તમે પણ નવરાત્રિના દિવસોમાં વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાનો પ્લાન બનાવતા હો કે જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ માહિતી તમારી માટે ઘણી કામની છએ. તમે આ કામ…
- આમચી મુંબઈ

બદનક્ષીના કેસમાં સંજય રાઉત દોષી: 15 દિવસની જેલ
મુંબઇઃ શિવસેના (UBT)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉત માનહાનિના કેસમાં દોષિત ઠર્યા છે. ગુરુવારે તેને 15 દિવસની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટ દ્વારા 25 હજારનો દંડ ફટકારવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે.મુંબઈમાં મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે…
- નેશનલ

‘વિધવા મેકઅપ કેમ ન કરી શકે?’ સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં HCની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દેશની હાઈ કોર્ટ્સ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટીપ્પણીઓ સામે વાંધો ઉઠાવતી રહે છે. તાજેતરમાં SCએ કર્ણાટક હાઈકોર્ટના જજે કરેલી ટીપ્પણીની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ગઈ કાલે SCએ પટના હાઈ કોર્ટની ટિપ્પણી સામે પણ વાંધો ઉઠાવ્યો…
- મનોરંજન

મલાઇકા અરોરા બાદ અર્જુન કપૂરની લાઇફમાં થયું નવી પ્રેમિકાનું આગમન, તમે પણ જોઇ લો….
બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર અને તેની લાંબા સમયની પ્રેમિકા મલાઇકા અરોરાનું બ્રેક અપ થઇ ગયું છે. બંને હવે એકબીજાથી અલગ પોતાની લાઇફની મઝા માણી રહ્યા છએ. તેમના બ્રેક અપના સમાચારે પણ ખાસ્સી ચર્ચા જગાવી હતી. જોકે, બંનેએ બ્રેક અપ મુદ્દે…
- આપણું ગુજરાત

ગુજરાતમાં જન્મ પ્રમાણપત્રમાં સુધારા માટે પરિપત્ર જાહેર કરાયો, બે નામમાં વચ્ચે ‘ઉર્ફે’ શબ્દ માન્ય
ગાંધીનગરઃ ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જન્મ મરણના દાખલામાં સુધારાને લગતા નિયમોમાં ફેરફાર મુદ્દે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મુખ્ય રજિસ્ટ્રારે બુધવારે નવો પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં જન્મ-મરણ રજિસ્ટ્રેશનમાં વ્યક્તિના નામ કે અન્ય કોઈ સુધારા માટે એક વ્યક્તિના બે નામ…
- આમચી મુંબઈ

ભારે વરસાદને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પુણેની મુલાકાત રદ્દ
પુણે: ગઈ કાલે શહેરમાં મુશળધાર વરસાદ વરસ્યો (Heavy Rain in Pune) હતો, જેના કારણે રસ્તાઓ પર પાણી ફરીવળ્યા હતાં. શહેરમાં ભારે વરસાદને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ની પુણેની મુલાકાત રદ કરવામાં આવી છે. બુધવારે, પુણેમાં 131 મીમી વરસાદ નોંધાયો હતો,…
- આપણું ગુજરાત

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી વિવિધ વિષયોમાં કોર્સ બદલાશે
અમદાવાદઃ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી ગુજરાત બોર્ડ હેઠળની સ્કૂલોમાં ધોરણ 1થી 8માં વિવિધ વિષયોનો કોર્સ બદલાશે. 19 પુસ્તકો રદ કરીને નવા લાગુ કરવામા આવશે. જેમાં ગણિત, અંગ્રેજી, સંસ્કૃત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સર્વાંગી શિક્ષણ, પર્યાવરણ, ગુજરાતી જેવા વિષયનો…









