- નેશનલ

Tirupati બાદ હવે અયોધ્યાથી મોટા સમાચાર, રામ મંદિરના પ્રસાદના સેમ્પલ તપાસ માટે મોકલાયા
અયોધ્યાઃ આંધ્રપ્રદેશના તિરુપતિ(Tirupati) બાલાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળનો મામલો હજુ થાળે પડ્યો નથી ત્યારે હવે યુપીના અયોધ્યાથી મોટા સમાચાર સામે આવ્યા છે. અયોધ્યાના રામજન્મભૂમિ મંદિરમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતા એલચીના બીજના નમૂનાઓ પરીક્ષણ માટે ઝાંસીની સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. શું…
- આપણું ગુજરાત

Gujarat માં ગોંડલ સ્ટેટના નામે નકલી રાજા ફરતા હોવાની ચર્ચા, સામે આવ્યો આ ખૂલાસો
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat)એક તરફ નકલી અધિકારીઓ અને ઓફિસો મળી રહી છે. તેવા સમયે હવે નકલી ગોંડલ સ્ટેટ(રાજા) અને યુવરાજ પણ ફરી રહ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ બાબતે ગોંડલના અસલી યુવરાજના ધ્યાને આવતા તેમણે ખુલાસો કર્યો છે. કાર્યક્રમમાં અસલી…
- નેશનલ

દિલ્હીમાં કારના શોરૂમમાં ફિલ્મી સ્ટાઇલ ફાયરિંગ, વિસ્તારમાં ભયનો માહોલ
નવી દિલ્હી: શુક્રવારે મોડી સાંજે દિલ્હીના નારાયણ વિસ્તારના એક કારના શોરૂમમાં બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓએ શોરૂમમાં…
- ઇન્ટરનેશનલ

આજથી અબુ ધાબીમાં શરુ થશે IIFA Awards, 25 વર્ષમાં માત્ર એક જ વાર ભારતમાં યોજાયો સમારોહ
મુંબઈ: વિશ્વની બીજી સૌથી મોટી ફિલ્મ ઈન્ડસ્ટ્રી બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત ગણાતો આઈફા એવોર્ડ (IIFA Award)નું ફંક્શન આજે શુક્રવારની સાંજથી અબુ ધાબી(Abu Dhabi)માં શરુ થશે. આ એવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા બોલિવૂડ સ્ટાર્સ અબુ ધાબીમાં એકઠા થયા છે. વર્ષ 2000માં લંડનમાં શરૂ…
- આપણું ગુજરાત

Pavagadhમાં જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા SRP પીઆઇનું રહસ્યમય સંજોગોમાં મોત
હાલોલ: પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં(Pavagadh) નડિયાદ એસઆરપી કંપની સી-ગ્રુપ સાતના જવાનોની કામગીરીનું નિરીક્ષણ કરવા નડિયાદથી બુધવારે આવેલા એસઆરપી ગ્રુપ કમાન્ડર પીઆઈનું ધર્મશાળાના રૂમમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. આ અંગે ગુરુવારે વહેલી સવારે દર્શનાર્થિએ જાણ કરતા ધર્મશાળાના સંચાલક અને પોલીસ કાફલો…
- આપણું ગુજરાત

Navratriમાં દર્શનાર્થીઓ માટે શક્તિપીઠ પાવાગઢ મંદિરના દ્વાર વહેલા ખૂલશે
અમદાવાદઃ આસો નવરાત્રિ(Navratri) શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આગામી 3જી ઓકટોબરથી નવરાત્રિ પ્રારંભ થશે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ દરમ્યાન નિજ મંદિરના દ્વાર દર્શનર્થીઓ માટે મંદિરના દ્વારના ખોલવાના સમયમા ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગેની…
- આમચી મુંબઈ

દિવાળી પછી યોજાશે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી માટે હિલચાલ શરૂ
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીર અને હરિયાણા બાદ હવે ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજતા પહેલા ચૂંટણી પંચની ટીમ પહેલા ઝારખંડ જઇ પરિસ્થિતિનો તાગ મેળવશે અને પછી મહારાષ્ટ્ર જશે. મુખ્ય ચૂંટણી કમિશનર…
- ટોપ ન્યૂઝ

તો 100થી વધુ વસ્તુઓ થઇ જશે સસ્તી, GSTના 12%ના સ્લેબમાં ઘટાડા પર ચર્ચા
મુંબઇઃ GST દરમાં ફેરફાર કરીને સામાન્ય માણસને રાહત આપવા માટે કેટલીક વસ્તુઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવા સહિત 100થી વધુ વસ્તુઓ પરના દરમાં ફેરફાર કરવા માટે મંત્રીઓના જૂથે (GoM) ચર્ચા કરી છે, એવી પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન ચંદ્રિમા…









